________________
:: ૫૪૦::
સંગત્યાગી, અંગત્યાગી, વચનતરંગત્યાગી, મનત્યાગી, બુદ્ધિત્યાગી, આપા શુદ્ધ કીનો હૈ. ૫૪. નારિસસિદ્દસહાવો તારિસ સહાવો સવ્વનીવાળું; तह्मा सिद्धंतरुई कायव्वा भव्वजीवेहिं ।
૫૫. જિન થઇ જિનને (જિનવર) જે આરાધે, તે સહી જિનવર હોવે રે; ભૂંગી ઇલિકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવે રે.
૫૬. જિન (વર) પૂજા રે તે નિજપૂજના (રે પ્રગટે અન્વય શક્તિ; પરમાનંદ વિલાસી અનુભવે રે, દેવચંદ્ર પદ વ્યક્તિ.)
૫૭. જીવ તું શીદ શોચના ધરે ? કૃષ્ણને કરવું હોય તે કરે; ચિત્ત તું શીદ શોચના ધરે ? કૃષ્ણને કરવું હોય તે કરે.
૫૮. જીવ નવિ પુગ્ગલી નૈવ પુગ્ગલ કદા, પુગ્ગલાધાર નહીં તાસ રંગી; પરતણો ઇશ નહીં અપર ઐશ્વર્યતા, વસ્તુધર્મે કદા ન પરસંગી.
६०. जे अबुध्धा महाभागा वीरा असमत्तदंसिणो ।
असुद्वं तेसिंपरक्कतं सफलं होइ सव्वसो ॥ जे य बुद्धा महाभागा वीरा सम्मत्तदंसिणो । सुद्धं तेसिं परक्कंतं अफलं होइ सव्वसो ॥
૬૧. (ને) માં નાળર્ફ સે સવ્વ નાળડ્। जे सव्वं जाणई ાં નાળÍ|
૬૨. ને (યૂ) નાળર્ફ અરિહંતે વ્વમુળપત્ત્તવેદિયા सोजाई नियअप्पा मोहो खलु जाई तस्स लयं ॥
(અષ્ટપ્રાભૂત સિવાયનું સિદ્ધપ્રાભૂત)
(આનંદઘન ચોવીશી – નમિનાથજિન સ્તવન)
(વાસુપૂજ્યજિન સ્તવન– દેવચંદ્રજી)
(ભક્તિનીતિ કાવ્યસંગ્રહ પદ ૩૪– દયારામ)
૨૬૦
(સુમતિજિન સ્તવન– દેવચંદ્રજી)
૫૯. જૂવા આમિષ મદિરા દારી, આહે(ખે)ટેક ચોરી પરનારી,
(સમયસાર નાટક, સાધ્યસાધકદ્વાર ૨૭
એહિ (એઇ) સપ્તવ્યસન (સાત વિસન) દુઃખદાઇ, દુરિતમૂલ દુરગતિકે જાઇ (ભાઈ). પં. બનારસીદાસજી)
(સૂત્રકૃતાંગ ૧-૮-૨૨, ૨૩)
૬૫. જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવસ્વભાવ રે; તે જિનવીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ રે.
૬૩. જેનો કાળ તે કિંકર થઇ રહ્યો, મૃગતૃષ્ણાજળ ત્રૈલોક; જીવ્યું ધન્ય તેહનું. દાસી આશા પિશાચી થઇ રહી, કામ ક્રોધ તે કેદી લોક; જીવ્યું દીસે ખાતાં પીતાં બોલતાં, નિત્યે છે નિરંજન નિરાકાર; જીવ્યું જાણે સંત સલૂણા તેહને, જેને હોય છેલ્લો અવતાર, જીવ્યું જગપાવનકર તે અવતર્યા, અન્ય માત ઉદરનો ભાર; જીવ્યું તેને ચૌદ લોકમાં વિચરતાં, અંતરાય કોઇયે નવ થાય; જીવ્યું રિદ્ધિસિદ્ધિ તે દાસીઓ થઇ રહી, બ્રહ્માનંદ હ્રદે ન સમાય; જીવ્યું ૬૪. જે પુમાન પરધન હું, સૌ અપરાધી અજ્ઞ; જે અપનો ધન વિવહરે, સો ધનપતિ ધર્મજ્ઞ.
૬૬. જૈસે કંચુકત્યાગસે બિનસત નહીં ભુજંગ; દેહત્યાગસે જીવ પુનિ, તૈસે રહત અભંગ.
Jain Education International
(આચારાંગ ૧ – ૩ – ૪ - ૧૨૨)
(પ્રવચનસાર ૧- ૮૦, કુંદકુંદાચાર્ય)
(મનહરપદ- મનોહરદાસજી)
૨૨૮
(સમયસાર નાટક મોક્ષદ્વાર ૧૮, પં. બનારસીદાસજી)
૩૬૨
For Private & Personal Use Only
૨૨૫
૩૬૨
૨૨૬
૪૪૭-૪૪૮
૪૪૯
૧૪૪
૩૬૧
૪૦૯
(નયરહસ્ય શ્રી સીમંધરજિન સ્તવન ૨-૧૭ યશોવિજયજી)
(સ્વરોદયજ્ઞાન– ચિદાનંદજી)
૫૦૩
૩૦૫-૫૨૦
૧૨૬
www.jainelibrary.org