________________
૧૩૪૭૩ ૧૩૪૭૪ સ્વયમેવ
૧૩૪૭૫
અસ્તિત્વ
૧૩૪૭૬
નજરાય છે
૧૩૪૭૭
૧૩૪૭૮
૧૩૪૭૯
૧૩૪૮૦
૧૩૪૮૧
૧૩૪૮૨
૧૩૪૮૩
ઇંદ્રિયપ્રત્યક્ષ જ્ઞાન આત્મા ઇંદ્રિયોની સહાય વડે જાણે-દેખે તે જ્ઞાન આપોઆપ, એની મેળે
અસ્ । આત્માનું અસ્તિત્વ, હોવાપણું નજર લાગે છે, નજરબંધી થાય છે પ્રકૃતિ જોર આપતી-કરતી નથી
ગૂંચવણમાંથી નીકળી આવે છે, મર્યાદામાં આવી રહે છે, હતો ત્યાં આવે છે રાનિજા । સરસવથી સ્હેજ નાના દાણા જેવડું મસાલામાં વપરાતું કરિયાણું ૧.૬ કિલોમીટ૨; ૫૨૮૦ ફૂટ
વટવૃક્ષ । વડલો, વડનું ઝાડ
શાન્ । ડાળી, ડાળ, ફાંટા
રત્નકરેંડ શ્રાવકાચાર શ્રી સમંતભદ્રાચાર્ય વિરચિત શ્રાવકાચાર સંબંધી સૌથી પ્રાચીન ગ્રંથ,
જેમાં ૧૫૦ શ્લોક છે
પગ પાછા પડે છે
ઠેકાણે આવે છે
રાઇના દાણા
એક માઇલ
વડનું વૃક્ષ
શાખા
પૃ.૭૬૧ ૧૩૪૮૪ ધર્મ
૧૩૪૯૩
૧૩૪૮૫ આપ્ત
૧૩૪૮૬ આગમ
૧૩૪૮૭ સદ્ગુરુ
૧૩૪૮૮
૧૩૪૮૯
૧૩૪૯૦
સમ્યક્દર્શન
ત્રણ મૂઢતા નિઃશંકાદિ આઠ અંગ
૧૩૪૯૧ આઠ મદ ૧૩૪૯૨
આપ્તનાપ્રરૂપ્યાં શાસ્ત્રાનુસાર આચરણવાળા, આપ્તના દર્શાવેલા માર્ગે ચાલનારા સત્ય આપ્ત, શાસ્ત્ર અને ગુરુનું શ્રદ્ધાન
દેવ, ગુરુ અને ધર્મ તત્ત્વ સંબંધી મૂર્ખાઇ-મૂઢતા
નિઃશંકિતત્વ, નિષ્કાંક્ષિત્વ, નિર્વિચિકિત્સત્વ, અમૂઢદૃષ્ટિત્વ, ઉપગ્રહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના ઃ સમ્યગ્દર્શનનાં ૮ અંગ
જ્ઞાન, પ્રતિષ્ઠા, કુળ, જાતિ, બળ, ઋદ્ધિ, તપ, શરીર : આ ૮ નું અભિમાન અન્+મા+યત્ । આયતન=ઘર, આવાસ; મંદિર; રોગનું કારણ; અનાયતન=તે બધું નહીં
અઢાર દોષરહિત ક્ષુધા, તૃષા, ઘડપણ, રોગ, જન્મ, મરણ, ભય, ગર્વ, રાગ, દ્વેષ, મોહ, ખેદ, આશ્ચર્ય, અરતિ, મદ-શોક, નિદ્રા, ચિંતા અને સ્વેદ : ૧૮ દોષ વિનાના
છ અનાયતન
:: ૪૯૩ ::
Jain Education International
ધૃ । આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ,
આત્માનો સ્વભાવ, સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે,
પરભાવ વડે આત્માને દુર્ગતિમાં ન જવા દેતાં સ્વભાવમાં ધરી રાખે તે, સભ્યશ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે,
સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક્ચારિત્ર એ રત્નત્રયી તે, ષટદ્રવ્યનું શ્રદ્વાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે, સંસારપરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે તે આપ્ । સર્વ પદાર્થને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર આ+મ્ । આખે કહેલા પદાર્થની શબ્દારાએ કરી રચનારૂપ શાસ્ત્ર
For Private & Personal Use Only
www.jainelibrary.org