________________
:: ૪૫૦ ::
૧૨૩૩૨
૧૨૩૩૩
૧૨૩૩૪
પૃ.૬os
૧૨૩૩૫
૧૨૩૩૬
૧૨૩૩૭
૧૨૩૩૮
૧૨૩૩૯
૧૨૩૪૦
૧૨૩૪૧
૧૨૩૪૨
૧૨૩૪૩
૧૨૩૪૪
૧૨૩૪૫
૧૨૩૪૬
૧૨૩૪૭
૧૨૩૪૮
૧૨૩૪૯
૧૨૩૫૯
૧૨૩૬૦
પરમાર્થ સત્ય આરોપિત
વક્તા
Jain Education International
ગ્રંથકાર
શ્રેણિક રાજા
ચેલણા રાણી
ભવઆશ્રયી
વ્યવહાર સત્ય
દુર્ગંછા અંગભૂત
મૂળભૂત વેદ્યા વિના
નિર્દેભતા
વિપક્ષ ભાવના
મુનિપણું
ફેરવી ફેરવીને
વિશ્વાસઘાત
દસ્તાવેજો
૧૨૩૫૦
૧૨૩૫૧
પૃ.૬oto
૧૨૩૫૨
દેશથી
૧૨૩૫૩
કન્યાલિક
૧૨૩૫૪ ગોવાલિક
૧૨૩૫૫
ભૌમાલિક
૧૨૩૫૬
૧૨૩૫૭
૧૨૩૫૮ સ્થૂળ
૩૫
વાયુ
વાશે
બોલતી વખતે આત્મા સિવાય બીજું કંઇ મારું નથી એ ઉપયોગ રહે તે આ+રોપ્ । આરોપ કરેલા, નથી છતાં માને તે વન્ । બોલનાર, વદનાર, કહેનાર
થાપણમૃષા ઇન્કાર જવું
પુસ્તક લખનાર-રચનાર-ગૂંથનાર
મહાવીર સ્વામીના સમયમાં થયેલ રાજા, અનુયાયી, ભાવિ તીર્થંકર મહાવીર સ્વામીનાં માસી, સતી ચંદનાનાં બહેન, વારિષણકુમારનાં માતા, શ્રેણિક રાજાનાં મહારાણી. જેમના નિમિત્તે બૌદ્ધ શ્રેણિક જૈન થયા.
ભવ આધારે-આશ્રયે
જ
જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જોવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચવાથી આપણા અનુભવમાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથાતથ્યપણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે વચન બોલવું તેનું નામ વ્યવહાર સત્ય જુગુપ્સા, અરુચિ, સૂગ, ઘૃણા
અંગરૂપ, ભાગરૂપ
મૂળ, મૂળમાં રહેલા, આરંભમાં રહેલા અનુભવ્યા વિના, સહન કર્યા વિના દંભ-ડહોળ-દેખાવ-માયા રહિતતા
તપપ્રમુખ અખંડ સમ્યક્દર્શન
વિરુદ્ધ-પ્રતિપક્ષી ભાવના
મુન્ । ઘણું કરીને પ્રયોજન વિના બોલવું જ નહીં તેનું નામ મુનિપણું.
મૌનપણું : રાગ, દ્વેષ અને અજ્ઞાન વિના યથાસ્થિત વસ્તુસ્વરૂપ કહેતાં બોલતાં છતાં પણ મુનિપણું-મૌનપણું; આત્મજ્ઞાન હોવાપણું
। ઘેરી વળીને, સ્ફૂર્તિમાં આવીને, ભમી ભમીને, પલટી પલટીને વિશ્વાસભંગ કરવો, વચનભંગ કરવો, દગો કરવો, દગલબાજી કરવી લેણદેણ સંબંધી લખાણ, ખત, સરકારી કામકાજ વિષેનું લખાણ, કોઇપણ પ્રસંગનું લખાણમાં થાય તે
મુખ્યપણે તપ ક્ષાયિક-નિરંતર સમ્યક્દર્શન
અંશથી, અંશે
વર-કન્યાના રૂપ, ગુણ, વય, શિક્ષણ સંબંધી જૂઠ
ગાય, ભેંસ વગેરે ચોપગાં પશુ સંબંધી જૂઠ
ભૂમિને લગતું
વિશ્વાસથી રાખવા આપેલા દ્રવ્યાદિ પદાર્થ પાછા માગે ત્યારે જૂઠ બોલવું
ઇન્કાર કરવો, ના-કબૂલાત થવું, ચોખ્ખી ના પાડવી અડસટ્ટે-અંદાજે ગણેલા, મોટા-મુખ્ય, ભૌતિક
વાયરો, પવન, હવા ફૂંકાશે, ચાલશે, આવશે
For Private & Personal Use Only
www.jainelibrary.org