________________
પૃ.૨૬ ૯૭૧
૯૭૨
૯૭૩
૯૭૪
૯૭૫
૯૭૬
૯૭૭
૯૭૮
૯૭૯
૯૮૦
૯૮૧
૯૮૨
૯૮૩
૯૮૪
૯૮૫
૯૮૬
૯૮૭
८८८
૯૮૯
૯૯૦
૯૯૧
૯૯૨
૯૯૩
૯૯૪
૯૯૫
૯૯૬
૯૯૭
૯૯૮
૯૯૯
૧૦૦૦
૧૦૦૧
૧૦૦૨
સત્ દેવ, સાચા દેવ, શ્રેષ્ઠ દેવ, સર્વજ્ઞદેવની ભક્તિ વિ+રાન્।વિરાજમાન, શોભાયમાન, બેઠેલા, બિરાજતા શિરસ્ । માથેથી, ઉપરથી સંશયવાળું, શંકાત્મક
સ્વતઃ
આપોઆપ, બીજાની મદદ વિના તટસ્થ રીતે
ન્યાયમતે
ડૂબકાં માર્યા કરે ડબૂકિયાં મારતા હોય, ગોથાં ખાતા હોય
ચપટી
પસલી
જાર
આશ્રય
શ્રેયસ્કર
Jain Education International
સુદેવભક્તિ બિરાજમાન
શિરથી
સંશયાત્મક
ફર્મ
તીર્થંકર
વિમલ
વર્ધમાને
વંશ
આદિ તીર્થંકર
ત્રિદંડી
વર્તમાન ચોવીસી
ભરતેશ્વરજી
સૂચવ્યું
પરાક્રમ
પ્રફુલ્લિત
અહંપદ
દાદા
આધ
છ ખંડ
ઇક્ષ્વાકુ કુળ
વિપટ । હાથની પાંચ આંગળી ભેળી કરી તેમાં સમાય એટલું માપ પ્રકૃતિ । એક આચમનનું જળ રહે એવો હાથના પહોંચાનો આકાર યવાળાર । જુવાર, એક અનાજ
આ+fત્ર । આશરો, શરણ
પાલવે તેમ
સ્વાર્થ ગબડાવ્યો. સ્વાર્થ રેડવ્યો, નિભાવ્યો
નડે છે.
નટ્ । પીડે છે, હરકત કરે છે
વિ+મત્ । મળરહિત, નિર્મળ, પવિત્ર
વૃધ્। ગર્ભમાં પધાર્યા ત્યારથી સુખ-સંપત્તિ વધતી જતી હોવાથી જન્મનું નામ ‘વર્ધમાન’; મહાવીર સ્વામીએ
:: ૩૧ ::
શ્રેય+ । કલ્યાણકારી, હિતકર
ૐ । જેથી આત્માને આવરણ થાય, કે તેવી ક્રિયા
તૃ+થ+ । સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા ચતુર્વિધ તીર્થને સ્થાપનાર જિન, ભરત-ઐરાવત ક્ષેત્રમાં ૨૪ જ થાય, મહાવિદેહ ક્ષેત્રમાં ૨૦ જ હોય. પલ્લવ । આશરે, શરણે; પાલવ પકડીને, છેડો પકડીને
વમ્, વે+શ । કુળ, ખાનદાન, સંતતિ, ઓલાદ; વાંસ
ઋષભદેવ; આદિનાથ ભગવાન, આ અવસર્પિણી કાળના ૧લા તીર્થંકર ત્રિપ્ડ । મન-વચન-કાયાના એમ ૩ દંડ (લાકડી) ધારણ કરનાર સંન્યાસી આ અવસર્પિણી કાળના ભરત ક્ષેત્રના શ્રી ઋષભદેવથી માંડીને
શ્રી મહાવીર સ્વામી સુધીના ૨૪ તીર્થંકર ઋષભદેવ ભગવાનના સુપુત્ર ભરતજી, ભરત ચક્રવર્તી સૂર્। સૂચના કરી, જણાવ્યું, ધ્યાન પર લાવ્યા
પર+મ્ । બહાદુરી, શૂરાતન; સામર્થ્ય, પ્રયત્ન પ્ર+ખુર્ । ખીલેલું, આનંદિત, હર્ષિત
અહમ્+પર્ । હું પદ, અભિમાન, અહંકાર
પિતાના પિતા, વડવો; ગુંડો, જબરદસ્તી કરનારો (દાદો)
આ+વા । પ્રારંભના; મૂળ, અસલ; પહેલા, પ્રથમ
ચક્રવર્તીનું શાસન જેના પર હોય તે ૬ ખંડ
સૂર્યવંશ; જિનાગમ પ્રમાણે દેવોએ ઋષભ પ્રભુને ઇક્ષુદંડ (શેરડીનો સાંઠો) આપ્યો ત્યારથી નામ પડ્યું તે ઇક્ષ્વાકુ વંશ; ઉત્તમ વંશ
For Private & Personal Use Only
www.jainelibrary.org