________________
:: ૩૦૧ ::
૮૪૬૯ ૮૪૭) ૮૪૭૧ ૮૪૦૨ ८४७३ ८४७४ ૮૪૭૫
८४७६
૮૪૭૭
| જોયું મૃત્યુ
મૃા મરણ, મોત, દેહાંત, અવસાન, નિધન અનિત્યભાવી વિનાશી, ક્ષણભંગુર અવસ્થાવાળો અસ્થાયી, અશાશ્વત પ્રયોગ J+ગુન્ યોજના-અનુષ્ઠાન-ઉપાય-અખતરા વડે પર્યાય પરિ+ T પરિણમન રૂપ ક્રિયા અચેતન બ+વેતન્ ા ચેતન વિનાના, જડ સંખ્યાત સમ્+ આંકડામાં-ગણતરીમાં-સમજમાં મૂકી શકાય તેટલા, જિનાગમમાં
એકી સાથે ર૯-ઓગણત્રીસ આંકડાની રકમ સુધી સંખ્યાત છે. સંખ્યાતના ૩
ભેદ: જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અસંખ્યાત મ+
સધ્યા સંખ્યામાં ન આવે એટલું, ૯ ભેદઃ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટના
પ્રત્યેક-યુક્તા-અસંખ્ય-અસંખ્યાત એમ ૩ x ૩ અનંત
મન+સત્તા અંત વિનાનું, ૯ ભેદઃ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટના પ્રત્યેક-યુક્તા
અસંખ્ય-અસંખ્યાત એમ ૩૪ ૩ પત્રાંક પદ૯ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૧૪-૩-૧૮૫ શ્રી સપુરુષોને નમસ્કાર પત્રમાં મહાપુરુષની-પોતાની દશાની વાત હોવાથી તેને નમન અસત્સંગ સત્સંગ નહીં તે, ક્રોધ-માન-માયા-લોભ-કષાયો કરે છે, કુગુરુ નિજસ્વભાવસ્વરૂપ આત્માના સ્વગુણપર્યાય તે સ્વભાવ, સ્વદ્રવ્યપર્યાય તે સ્વરૂપ મોહનિદ્રા મોહ રૂપી નિદ્રા
મુનિ નથી, અજ્ઞાની, આત્મજ્ઞાન નથી તેવા સર્વથા બધી રીતે, બધા પ્રકારે, તદ્દન, બિલકુલ જેટલું જે વખતે, જ્યારે તથારૂપ જોગ યથાર્થ યોગ, પોતાની યોગ્યતા અને સત્પરુષનો યોગ અંતર્ભેદ જાગૃતિ અંતર ભેદાય તેવી જાગૃતિ, ગ્રંથિભેદ થઈ જાય તેવી જાગૃતિ તાદામ્યવૃત્તિ તદાત્મકતા, તદાકારતા, તે મય આત્મવલણ થઈ જાય તે આત્મજોગ આત્મત્વની પ્રાપ્તિનો યોગ, સદ્ગુરુનો જોગ મૂલ્ય
કિંમત, દામ; મહત્તા અત્યંત નિશ્ચય અધિક, બળવાન; આજીવન; અપાર, બેશુમાર, ખૂબ, અનહદ વિચારની નિર્મળતા ખોટું તે ખોટું, સારું તે સારું, સંસાર અસારરૂપ-મોક્ષ સુખરૂપ લાગે અન્ય પરિચય વિભાવ ઘેરાવો ફરતી કિનારીને આવરી લેતો વિસ્તાર, પરિધિ, ઘેરો, દિવાલ હીનસત્ત્વ હા ! સત્ સત્ત્વહીન, સાત્ત્વિકતા વિનાનો, સાર-બળહીન, નબળો, નિર્બળ
८४७८ ८४७८८ ८४८० ૮૪૮૧ ૮૪૮૨ ८४८3 ८४८४ ૮૪૮૫ ૮૪૮૬ ८४८७ ८४८८ ૮૪૮૯ ८४८० ૮૪૯૧ ૮૪૯૨ ૮૪૯૩
ના
૮૪૯૪
પૃ.૪૫૨ ૮૪૯૫ ૮૪૯૬
આત્તિ જનકાદિ
+2ઢ દુઃખ, પીડા, ફ્લેશ વૈદિકયુગનામિથિલાનરેશનો વંશ “જનકવિદેહીથી વિખ્યાત. બધા રાજા ક્ષત્રિય છતાં જ્ઞાની, વિદેહી, દેહ છતાં દેહભાવથી પર, રાજર્ષિ રહેતા હતા, વસવાટ હતો, નિવાસ હતો આ+નવ્ા આધાર, ઓઠા, આશ્રય
८४८७ વિસતા હતા
૮૪૯૮ આલંબન Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org