________________
૫૬૭૮
૫૬૭૯
૫૬૮૦
૫૬૮૧
૫૬૮૨
૫૬૮૩
૫૬૮૪
[]
૫૬૮૫
૫૬૮૬
૫૬૮૭
૫૬૮૮
૫૬૮૯
૫૬૯૦
૫૬૯૧
૫૬૯૨
૫૬૯૩
૫૬૯૪
૫૬૯૫
૫૬૯૬
૫૬૯૭
૫૬૯૮
૫૬૯૯
Jain Education International
દારિત્ર્યાવસ્થા
જગત-વિદિત
સબળ
પરચા
ઉપરવટ થઇને
રહસ્યભક્તિ
વિટંબના
પત્રાંક ૨૩૨
પરેચ્છાનુચારી
શબ્દ-ભેદ
જાળ
આર્શપૂર્વક
સંભાવ્ય
મુમુક્ષુતા
મલિનત્વ
ભુલામણીવાળું
ચલિત કરનાર
અવકાશ
માયાનો પ્રપંચ
બાધકર્તા
કલ્પદ્રુમ
1.5
ગરીબાઇ
સુપ્રસિદ્ધ, જગત જાણે છે
સ+વત્ । જબરું, બળવંતું, બળવાન, તાકાતવાન; સશરીર પર+ત્તિ । પરિચય, જાણકાર; ચમત્કાર, દાખલા, સંબંધ, સત્ય સ્વરૂપ ઉપેક્ષા-ઉલ્લંઘન-અવણગના કરીને, ટપીને, વિરુદ્ધ થઇને
માર્મિક-તાત્ત્વિક ભક્તિ
વિ+જ્ડન્ત્।વિડંબના, દુઃખ, મુશ્કેલી; સંતોષ
શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદભાઈને
ઘણી વસ્તુ ગૂંચવાઇને થયેલું જાળું
આ+ૠ । દુ:ખ-પીડાપૂર્વક, આર્તધ્યાનપૂર્વક, અસ્વસ્થતા સાથે
સમ્+ભૂ । શક્ય, કલ્પી શકાય, વિચારણીય, સન્માનનીય, યોગ્ય માયાના પ્રબળનો મા+થા । પ્ર+વત્ । માયાના જોરનો, મહાબળવંતી માયાનો
:: ૨૭૩ :
તા.૧૭-૪-૧૮૯૧
પર+ઙ્ગ+અનુ+ત્તેર્ । બીજાની ઇચ્છા પ્રમાણે કરનારા,
પ્રારબ્ધના ૩ પ્રકાર – ઇચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ, પરેચ્છા પ્રારબ્ધ ઇચ્છા પ્રારબ્ધ ઃ ઇચ્છા-હેતુપૂર્વક કરવામાં આવતું કાર્ય. જનકજીએ જીવનભર રાજ કર્યું. જીવન્મુક્ત ભિક્ષાટન, ગોચરી માટે જાય તે
અનિચ્છા પ્રારબ્ધ ઃ કોઇ મુશ્કેલીમાં આવતાં સારાં-નરસાં કાર્ય કરવા પડે તે. જડભરતજીએ રહૂગણ રાજાની પાલખી ઉપાડી. જીવન્મુક્તને કાંટો વાગે, પગ લપસે તે
પરેચ્છાપ્રારબ્ધઃ સ્નેહ, સંબંધ લાગણીથી બીજાને માટે સારાં-નરસાં કર્મ કરવાં પડે તે. શ્રીકૃષ્ણ અને અર્જુનજીએ ખેલેલું યુદ્ધ. ઉદયાધીન વર્તે. જીવન્મુક્તને સમાધિ દરમ્યાન ફળ, રસાદિ આપી જાય તેમ
શ+મિદ્ । નામ-ઉપાધિ-પુકાર-શોર, અવાજ, ઝઘડો, ગરબડ, ચોટનો તફાવત; શબ્દ સાંભળીને લક્ષ્યને વીંધવાનું-ભેદવાનું
સર્વ પ્રકારની મોહાસક્તિથી મુંઝાઇ એક મોક્ષને વિષે જ યત્ન કરવો (૫.૨૫૪) મત્ । મેલાપણું, મેલું; સમ્યક્દર્શનના ચલ-મલ-અગાઢ દોષોમાંથી મલ વગેરે ભુલાવે તેવું
વન્ । ચળાવનાર, અસ્થિર કરનાર, સ્થાનભ્રષ્ટ કરનાર
અવ+જાણ્ । વખત, ફુરસદ, પ્રસંગ, તક, મોકો; સ્થાન, જગ્યા
માયાનું જગત જેમાં સ્કૂલ-સૂક્ષ્મ-કારણ પ્રપંચ આવે; સ્વરૂપનાં વિસ્મરણને લીધે ૫ ઇન્દ્રિયના વિષયોનો વિસ્તાર
For Private & Personal Use Only
વા+।વિઘ્ન, હરકત-હાનિ કરનાર, આક્રમણ-ખંડન કરનાર તૃપ્+દ્રુમ્ । યોગ્ય આજ્ઞા આપનાર સત્પુરુષ-સદ્ગુરુ રૂપી કલ્પવૃક્ષ; કલ્પવૃક્ષ એટલે જે સંકલ્પ કરે તે આપે એવાં યુગલિક કાળનાં ૧૦ પ્રકારનાં ઝાડ; સમુદ્રમંથન સમયે નીકળેલાં ૧૪ રત્નોમાં ૧, સ્વર્ગીય વૃક્ષ
અથવા, કાં તો, કિંવા; કેમ
www.jainelibrary.org