________________
૪૮૬૩ પૃ.૨૩૫ ४८६४ ૪૮૬૫
૪૮૬૬
૪૮૬૭ ૪૮૬૮ ૪૮૬૯ ૪૮૭૦ ૪૮૭૧ ૪૮૭૨ ४८७3 ४८७४ ૪૮૭૫ પૃ.૨૩૬ ૪૮૭૬ ४८७७ પૃ.૨૩૬ ४८७८ ४८७८
:: ૧૭૩ :: ખરી
રવા સાચી, વાસ્તવિક, નિશ્ચયાત્મક પત્રાંક ૧૫૦ રોજનીશી (૧૧)
તા.૧૪-૬-૧૮૯૦ સમીપે પાસે, નજીક, નિકટ સપ્રમાણ સ+B+મા તાદેશ, જ્ઞાનસહિત, સાકાર પત્રાંક ૧૫૦ રોજનીશી (૧૨).
તા.૨૧-૬-૧૮૯૦ કળિકાળ વનું ૫ મો આરો, ૪ યુગમાં ૪થો, ૪ લાખ, ૩૨ હજાર વર્ષનો પત્રાંક ૧પ૦ રોજનીશી (૧૩)
તા. ૨૨-૬-૧૯૯૦ ગૃહવાસપરત્વે ગૃહસ્થપણામાં, ગૃહસ્થાપણા વિષે, ગૃહસ્થતા સંબંધી વસમું વિ+સમ્ વિષમ, મુશ્કેલ, અઘરું સમું
સમન્ના સમ-સરખું-ઠીક-વ્યવસ્થિત-દુરસ્ત ઘેરામાં ટોળામાં, સમૂહમાં ઘેરાઇશ નહીં સપડાઇશ નહીં, ઘેરામાં આવશે નહીં, વ્યાપીશ નહીં ઘટમાં મનમાં, હૃદયમાં ઉતાર લખ; ઉપરથી નીચે મૂક; ધાર કાઢ; નકલ કર; પાર લઇ જા નિમિત્ત નિમિત્ા કારણ તરીકે અશુભ યોગ ખરાબ, માઠા યોગ, અશુદ્ધ કામ પમાંક ૧૫૦ રોજનીશી (૧૪)
તા.૬--૧૮૯૦. અન્યથા બીજી રીતે; ઊલટું, આડું પસ્તાવો પ્રાયશ્ચિત્તા પશ્ચાતાપ, ભૂલ-દોષ માટે પાછળથી થતો ખેદ પત્રાંક ૧૫૦ રોજનીશી (૧૫)
તા.૧૨-૦-૧૮૯૦ અણુછતું નાનું હોવા છતાં, પરમાણુઓ રૂપે; અણછતું=અસ્તિત્વ ન હોય તેવું, મિથ્યા વાચા વગરનું અનિર્વચનીય, (વાણી વિનાનું, અવાક-અણચવ્યું-અખા સાહિત્ય) પત્રાંક ૧૫૦ રોજનીશી (૧૬)
તા.૧૩-૯-૧૮૯૦ દૃષ્ટિ સ્વચ્છ કરો વૈરાગ્ય-ઉપશમથી નજર ચોખ્ખી કરો, રાખો પત્રાંક ૧૫૭ રોજનીશી (૧૦)
તા.૨૩-૧૦-૧૮૯૦ જ્ઞાની
જ્ઞા સમ્યક દર્શન-જ્ઞાન-ચારિત્ર એ રત્નત્રય યુક્ત કેવળજ્ઞાની રત્નાકર રમના મા+ા રત્નોના ખાણ, સમુદ્ર, પ-૯-૧૪ સંખ્યાસૂચક, વાલ્મીકિ ઋષિ જ્ઞાની રત્નાકર ૧ ૩ ૧૩મે ગુણસ્થાનકે કેવળજ્ઞાન. ૧=આત્મા, ૩=રત્નત્રય
. ૧૪૪ અંક = ૪ તે સમ્યકદર્શન, સમ્યકજ્ઞાન, સમ્યફચારિત્ર, સમ્યકતપ
૪૮૮૦
આ ૪૮૮૧ ૪૮૮૨ ૪૮૮૩
૨૪ એ તીર્થકરને કેવળજ્ઞાન. ૧ x ૨ x ૩૪ ૪ = ૨૪ તીર્થંકરદેવ ૨ = જડ-ચેતનનો કે દેહ-આત્માનો વિવેક ૪ = અનંત ચતુષ્ટયઃ અનંત જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય ૪ = એકી સાથે વધુમાં વધુ ૪ જ્ઞાન હોય, મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ ટૂંકમાં, ચારે ય અંકનો સરવાળો ૧+૨+૩+૪=૧૦ થાય છે અને પાયથાગોરસનું ગણિત આ ૧ થી ૪ ના અંકમાં આવી જાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org