________________
:: ૧૪૬ ::
પત્રાંક ૦૧ શ્રી મનસુખરામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠીને તા.૩૧--૧૮૮૯ ૪૧૧૭ બજાણા નામના બજાણિયા-નટનો સમૂહ જ્યાં વધુ વસે છે તે બજાણા નામનાં ગામથી, ધ્રાંગધ્રાના ગ્રામથી રાજવી જહાંજી ઝાલાએ નટીને બજાણા ગામ ગરાસમાં આપેલું વીરમગામથી
ર૫ કિ.મી. દૂર. વઢવાણ-વીરમગામ રેલ્વે લાઈન પરથી જવાતું. ૪૧૧૮ વિનયપત્ર ધર્મપત્ર, કૃપાપત્ર ૪૧૧૯ નિવાસભૂમિકા વવાણિયા ૪૧૨૦ સત્યોગ સુંદર જોગ ૪૧૨૧ પ્રવર્ધનાર્થે પ્ર+વૃધુ+અર્થ ! ઉત્તરોત્તર વૃદ્ધિ - વધારા માટે ૪૧૨૨ પ્રાયે કરીને પ્રય+{ ઘણું કરીને, બહુધા, બધા પ્રકારે ૪૧૨૩ નિયમા વાસિત નિયમથી વસેલી-રહેલી, નિયમથી નિશ્ચિત, નિયમથી ૪૧૨૪ ભજના હોય કે ન હોય, અંશે (વ્યાખ્યાનસાર ૨-૨૯, પૃ.૭૮૩) ૪૧૨૫ સત્પદ મોક્ષપદ, નિજપદ, પરમાત્મપદ, આત્માનાં અસ્તિત્વની ૪૧૨૬ અનુત્તર
+૩ત્તર I શ્રેષ્ઠ ૪૧૨૭ સાફલ્ય સ+નું સફળતા પૃ.૧૯૪ ૪૧૨૮ નાના પ્રકારના વિવિધ-અનેક પ્રકારના ૪૧૨૯ અનુક્રમવિહીન મનુ+ન્યૂ+વિ+હા 1 ક્રમ વિના, ક્રમ વગર ૪૧૩૦ આત્મગત કરતાં અનિ[+ામ્ આત્મા પર ઘટાવતાં ૪૧૩૧ લક્ષગત નક્ષમ્ | ખ્યાલમાં, ધ્યાનમાં ૪૧૩૨ પ્રજ્ઞાપનીયતા પ્ર+જ્ઞા વિશેષપણે જાણવા-ઓળખવાની શક્તિ, પ્રરૂપણા, નિરૂપણ ૪૧૩૩ ઉપચારે ૩૫+ જે તે દેહથી, વ્યવહારથી, બહારથી ૪૧૩૪
અસંખ્યાત આત્મપ્રદેશથી ૪૧૩૫ વૃત્તિભાવ આજીવિકા માટેનું વલણ ૪૧૩૬ ૦ ૦ ૦
સુગુરુ ૪૧૩૭ યોગભૂમિકા યોગક્ષેત્ર, યોગની પ્રક્રિયા સિદ્ધ થતી હોય તેવું સ્થળ-દશા વાણી-મન-બુદ્ધિ
અહંકારલય અથવા ક્ષેપ, વિક્ષેપ, મૂઢ, એકાગ્ર, નિરોધ અવસ્થા; યોગની પ્રક્રિયા
દ્વારા સિદ્ધ થતી આવતી તે તે કક્ષા ૪૧૩૮
આજ્ઞાંકિત; આત્મસ્વરૂપ પત્રાંક ૦૨ શ્રી ખીમજીભાઈ દેવજીભાઈને
તા.૬-૮-૧૮૮૯ ૪૧૩૯ શીતલીભૂત ઠંડાગાર, નિર્લેપ ૪૧૪૦. બોધના વધુ જ્ઞાપન, ઉદ્દીપન, જાગૃતિ, જગાડવું, સૂચના પત્રાંક ૦૩ શ્રી જૂઠાભાઈ ઉજમસીભાઈને
તા.૧૭-૮-૧૮૮૯ ૪૧૪૧ અશોક રૂપે શોકવિહીન રીતે, શોક ન થાય તેમ પત્રાંક ૦૪ શ્રી જૂઠાભાઈ ઊજમશીભાઈને
તા.૨૮-૮-૧૮૮૯ ૪૧૪૨ ચીવટ
વીર્ કાળજી; ચમક; ઢાંકણ ૪૧૪૩ રાજ્યo રાજ્યચંદ્ર (પોતે) ૪૧૪૪ ય૦
યથાયોગ્ય
અપચાર
આ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org