________________
:: ૧૩૦ ::
૩૬૮૮ ૩૬૮૯ ૩૬૯૦ ૩૬૯૧
પત્રાંક ૩૮ ઘટતું નહોતું નિરૂપણ અગમ અગોચર
૩૬૯૨ ૩૬૯૩.
૩૬૯૪ ૩૬૯૫ ૩૬૯૬ ૩૬૯૭ ૩૬૯૮ ૩૬૯૯ ૩૭) ૩૭૦૧ ૩૭૦૨ ૩૭૦૩ પૃ.૧૦૧ ૩૭૦૪
સુગમ સુગોચર પત્રાંક ૩૯ નેત્રોંકી શ્યામતા પુતલિયાં રૂપ અરુ તિલ વ્યાપક તિલકા કોઉ જિસ તિસ
કોને ?
તા.૧૦-૧૦-૧૮૮૦ થી તા.૩-૧૧-૧૮૮૮ દરમ્યાન યોગ્ય નહોતું, જોઇતું નહોતું, ઠીક નહોતું, જરૂરી નહોતું નિરૂ|વર્ણન, વિવેચન, સમીક્ષા
એ+{ અગમ્ય, ગૂઢ, ભવિષ્ય અTI કોઇપણ ઇન્દ્રિયથી પામી ન શકાય તેવો, મુશ્કેલ; જાણી-પહોંચીપામી ન શકાય તેવો; વિકટ-ઇન્દ્રિયાતીત સરળ, સહેલો, સમજાય તેવો; સુલભ ઇન્દ્રિયોથી પામી શકાય તેવો કોને ?
તા.૧૦-૧૦-૧૮૮૭ થી તા.૩-૧૧-૧૮૮૮ દરમ્યાન આંખોની કાળાશ કીકી રૂપે અને, તથા તલ વ્યાપીને રહેલું તેનો કોઇ છે, જેના તે, તેના
વેદવેદાંત
૩૦૫ ૩૭૦૬
સપ્ત સિદ્ધાંત પુરાણ
૩૭૦૭
ગીતા
વિસન્તા હિન્દુ ધર્મના પ્રાચીન ગ્રંથ-ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ; ઉપનિષદ્ સાહિત્ય અને તેમાં ચર્ચાયેલું તત્ત્વજ્ઞાન તે વેદાંત સપ્તભંગી, વસ્તુનું સ્વરૂપ સાતે પ્રકારે બતાવતો સિદ્ધાંત, અનેકાંતવાદ, સ્યાદ્વાદ પુરાતન દંતકથાઓ દ્વારા પ્રચલિત થયેલી આખ્યાયિકાઓના ગ્રંથ, ૧૮ છે: બ્રહ્મ, પદ્મ, વૈષ્ણવ, શિવ, ભાગવત, નારદ, માર્કંડેય, આગ્નેય, ભવિષ્ય, બ્રહ્મવૈવર્ત, લિંગ, વરાહ, સ્કંદ, વામન, કૂર્મ, મત્સ્ય, ગારુડ, બ્રહ્માંડ. જુદા જુદા સમયે લખાયેલાં ૧૮ હિંદુ પુરાણ ૌ પ્રાયઃ ગુરુ-શિષ્યનો સંવાદ જેમાં ધાર્મિક સિદ્ધાંતોનું પ્રતિપાદન હોય.અનેક ગીતા છે પણ ભગવદ્ગીતા પ્રખ્યાત છે કોને?
તા.૧૭-૧૦-૧૮૮૭ થી તા.૩-૧૧-૧૮૮૮ દરમ્યાન ખૂબ જ વિસ્તૃત બુદ્ધિ-દૃષ્ટિ તટસ્થતા, પક્ષપાત વગરનું વલણ, ઉદાસીનતા, રાગદ્વેષરહિતતા કપટરહિતતા, નિખાલસતા, સીધાપણું કાયા, જીભ, નાક, આંખ, કાન એ પાંચ ઇન્દ્રિયો પર સંયમ મેળવવો આત્મા, આત્મતત્ત્વ, પદાર્થ પાત્ર જીવ, યોગ્ય જીવ, લાયકાત ધરાવનાર, લાયક વાસ્તવિક પદાર્થ, સાચા પદાર્થ
૩૭૮ ૩૭O૩૭૧૦ ૩૭૧૧ ૩૭૧૨ ૩૭૧૩ ૩૭૧૪
પત્રાંક ૪૦ વિશાળ બુદ્ધિ મધ્યસ્થતા સરળતા જિતેન્દ્રિયપણું તત્ત્વ અધિકારી યથાર્થ પદાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org