________________
आगम सद्दकोसो-(सुत्तंकसहिओ) । ૪૫ – આગમ - વર્ગીકરણ શ્વાતામ્બર મૂર્તિપૂજક પરંપરાનુસાર વર્તમાનકાળે આગમોની સંખ્યા પીસ્તાળીશ નક્કી થઈ છે. અને આ પીસ્તાળીશ આગમોનું
મુખ્ય છ વિભાગમાં વર્ગીકરણ કરાયેલું છે. તે આ પ્રમાણે [૧૧-અંગ, ૧૨ – ઉપાંગ, ૧૦- પન્ના, ૬ - છેદ, ૪ - મૂલ, ૨ – ચૂલિકા
અંગ સૂત્રો - ૧૧ આયાર, સૂયગડ, ઠાણ, સમવાય, વિવાહપન્નત્તિ,
નાયાધમ્મકહા, ઉવાસગદસા, અંતગડદસા, અનુરોવાઈયદસા, પહાવાગરણ, વિવાગસૂય
ઉપાંગસૂત્રો-૧૨ ઉવવાઈય, રાયuસેણિય, જીવાજીવાભિગમ, પન્નવણા, સૂરપન્નત્તિ, ચંદપન્નત્તિ, જંબુદ્દીવપતિ, નિરયાવલિયા, કમ્પવડિસિયા, પુફિયા, પુષ્ફચૂલિયા, વહિદસા
પયગ્રાસૂત્રો-૧૦ ચઉસરણ, આઉરપચ્ચકણણ, મહાપચ્ચખાણ, ભત્તપરિણા,
તંદુવેયાલિય, સંથારગ, ગચ્છાયાર, (ચંદાઝય) ગણિવિજા, દેવિંદÖવમરણસમાહિ/(વીરWવ)
છેદસૂત્રો-૬ નિસીહ, બુહત્કષ્પ, વવહાર, દસાસુયખંધ, જયકષ્પ, મહાનિસીહ
મૂલસૂત્રો-૪ આવસ્મય,ઓહનિષુત્તિ (પિંડનિષુત્તિ), દસયાલિય, ઉત્તરજઝયણ
ચૂલિકા-૨ નંદી, અનુગદ્દાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org