________________
તત્ત્વજ્ઞાનનાં પદ
૮૭.
૧
૧૭૨ હું ખરે તું ખરે, હું વિના તું નહી, હું રહીશ તાંહાં લગી, તું રે હઈશ, હું જતે તું ગએ, અનિરવાચી રહે, હું વિના તુને કણ કહેશે ? હું ખરે... સગુણ હેએ જહાં લગી, નિરગુણ તાંહાં લગી, તમ કેહે સદગુરુ વાત સાચી; સગુણ સમતાં નિર્ગુણ ગએ છે શમી, શેખ પૂરણ અનિવાચી.
હું ખરે... શિવ ને જીવ તે, ના એ છે હેક જે, જીવ હેએ તાહાં લગે, શિવ હિએ, જીવ શમતાં, શિવ સહેજે સમાઈ ગઓ, ટલી જાએ ધંધહ નામ દેએ. હું ખરે... તાહેર માહરા નામનો નાશ છે, લુણ ને નીર દ્રષ્ટાંત જેતે મેહેતે નરશઈ કહે, વસ્તુ વિચારતાં. વસ્તુરૂપ થા, વસ્તુ પિતે. હું ખરે....
૨
૩
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jajnelibrary.org