________________
ભકિતનાં પદ
વાલાજી રે ! ભક્તિ માહાત્મ વિના ભૂર ભૂલા ભમે, કરી કરી કલ્પના, સવ ખાચે,
તત્વરસનું રિદે નિમિષ માહાતમ નહી કરે, પરપચ પાખ'ડ' માહે મેહુ
વાલાજી રે ! ધૂમ્રપાન તપ સાધતાં વાધતાં, તેહને' અધિક એઉ કમ વિલગાં, નરસૈયાચા સ્વાંમી સંગે વિલસતાં, આદ ને અંત બેઉ રહ્યા રે અલગા.
૧૫૮
[રાગ : આશાવરી]
વાલાજી રે ! તમારું મુખ મૈથ્યું નવ જાયે રે, તમે છે! અમારે મન ગમતાં,
બ્રહ્માદિકને માહ ઉપાવે રે,
રૂપ લક્ષણ ગુણ સુંદરતા.
વાલાજી રે ! વેણુ વજાડા ને મધુરે' ગાવે, ચંચલ લેાચન ચપલતા. સરવે સાદે ધેન મેલાવે,
માનનીયાચા મન હરતા.
વાલાજી રે ! સુરીનર મુનિ તેને ધ્યાને નાવે, તે વ્રજસુ દરી-સુ` રંગ રમતા, નંદના નંદન તુને કેણે ન કલાણા, તારી લીલા ન જાણે વેદ વક્રતા વાલાજી રે ! અગમ વારતા સર્વે જાણા, જાણે! છે। જનની મમતા. નરસૌયાચા સ્વામી, તુષ્ટને ન જાણે, તે નર હેડે ભૂલા ભમતા.
Jain Education International
વાલાજી રે !....૧
વાલાજી રે...૨
વાલાજી રે !...૨
૧૫૯
[રાગ : : આશાવરી
વાલાજી રે ! પ્રાંણ થકી મુને વૈશ્નવ વાહાલા,
અને
રાત્યદિવસ
તપ
તી માહુરા કૌરનવ
વાલાજી રે... કું
વાલાજી રે !...
વાલાજી રે !...૪
રુદે ભાવું, વૈકુંઠ પદ હોય ત્યાં હું આવુ રે.
મુકી,
For Private & Personal Use Only
વૈશ્નવ....૧
૭.
www.jainelibrary.org