________________
નરસિંહ મહેતા કૃત
જે તું કહો છો રે, ધીર્યા તેહની કરું રે, સુંદરી તું બીજી બ્રાંત મ આણ્ય, નીદરડી તે આવી રે, ગોરી તાહારે આંગણે રે. વચન અમારું તું પરમાણ્ય. પંચમ આલા રે, પંખીડા શોર કરે રે, હવે પ્રગટ હવે પરભાત, નરસિંહા સ્વામી આજ ભલે મ રે, વહ ઘણું ને છેડી રાત્ય.
- પાઠાંતરઃ ૧.૧. કયાં થકી પધારીયા. ૧૨ બાહેર મ ઠેલ. ૧૩ દેસડી ચઢાવા રે અમને શાંભલી રે. ૨.૧ રાતાં રાતાં નેણું. ૨.૨ વાહાલા માહારા રાતી અધુરની રેખ. ૨.૩ કુન્નુમચા હાર કંઠે કરમાઈલા રે. ૨.૪ ત્રીજી કડીને સ્થાને વ પ્રતિમાં અહીંની ૬ઠ્ઠી કડી છે. ત્રીજી કડીને પાઠ રવમાં નથી. જેથી કડી વમાં પાંચમી કડી તરીકે છે. ૪.૧ અંબર પીતાંબર. ૪.૩ નારને રે. માં થી કડી નીચે પ્રમાણે છે:
સમી રે સંધ્યાને માહારે વાહાલે, ગયા રે, જાણ્યું સેજડીએ રમશું સારી રાત. ચાર પહેરની નીશા વહી ગઈ રે, આવ્યા જારે થઓ રે પ્રભાત.
રાતડી ........(૪) પાંચમી કડી વમાં નથી. સ્ત્રની પાંચમી કડી એ જૂની ચેથી કડી છે. થ્રી કડી વમાં ત્રીજી કડી તરીકે છે. ૬.૩ રચી સુની રહી રે. ૬.૫ વચન દીધું તું શા માટ. વમાં કઠી કડી નીચે પ્રમાણે છે :
લટપટીયા ઘરે વહાલા સેહાંમણ રે, અધુર બાલે ભીના દંત. કુણુ સહાગણ સું રંગે રમા રે,
સાચું બોલે મારા કંથ.
૭.૧ સુંદરી કહાં તે હું સમ કરું રે. ૭.૨ ભેલી ભરમ મ ણ, નીદડી તે આવી તાહારે આંગણે રે. ૭.૪ સાચું જાણુ, ૮, પંખી સ્વર કરે. ૮.૨ પરગટ થાઉ ૨ ૮.૩ મંદીર પધારીઆ રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org