________________
નરસિંહ મહેતા કૃત પાયુ પછે સરવે સાથને, મનુવાર કરિને ઘેલા થે ગોવાલિયે, પિધુ પેટ ભરિને. બિજુ તે ઢાલિ નાખિયું, મે મટુકિ ફેડિ; ફાડિ તે નવરંગ ચુનડી, વલિ બાંઈ મરેડિ. મનમેં રિસાણિ માનનિ, કંઈ દાવ ન લાગે; નરસિ મતે કે રાવે મૈ, જસેદાને આગે.
૨૩ છોટા બેટા છોકરા ! શિખ્યો વાત મેટિ રે; વેગલો રેજે મુજથિ, નઈ તે ખાઈશ શેટિ રે,
સિખ્યો વાત...... હું તે તારા લોકનિ છેડ, તુ મારે શરદાર; કંસ બચારે ક્યાં જાસે, હવે મેલિને રાજદ્વાર.
સિખો વાત..... પ્રાક્રમ ન મલે પિંડમેં તારે, બોલ મેઢે હોય; શ્રેણ્ય ભવનમેં નથિ મુંને, લુટવાવાલે કેય.
સિખો વાત. દાંણ ન આપું દેકડે, એ ટિ થાઈશ કામ; તું મુંને અલ્યા ત્રાસ દેખાડિને, રઈશ કેને ગામ.
સિ વાત... હું તારાં હલાણ જેઈન, જાણું છું મનમાંય; નરસિ મેતે કે મેડુવેલુ, નંદને સારુ નાય.
સિંખ્યા વાત...
૩
૪
છેરિ ! છાસ તણિ પિનારિ, તું સ્ય જાણે રિત અમારિ. તારો બાપ અમારે ચાકર અમે તે ગોકુલ કેરા ઠાકર. તારા રાજાથિ નથિ ડરતાં, કેઈનિ શંકા મન નથિ ધરતાં. આપને રિત અમારી એલી ! જા તું લસકર લાવે વેલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org