________________
નરસિંહ મહેતા કૃત
૧૮ કે અમે કેમ મેલિયે, રિત લાગે તે લેશું; દાણ લિધા વિના સુંદરી, જાવા નવ દેસું. ૧ જોબન ધનના રથિ, થઈ છે મસ્તાનિક દાડિ ચોરિ મારું દાણુડું, જાતિતી છાનિ. ૨ આજ મલિ છે એકલિ, મઈ ને મેલું દાંણ અમારુ ચરતાં, શું જાણ્ય, પેલું. ૩ કરે રેજે કાનાજ, જોયા જેવું થાશે; રૈયે રાજાના રાજમાં, લુંટી ન લેવાસે. ૪ મુખડુ સંભાલિને બેલીયે, મ કર જોરારિ દિઠા વિના નવ નાંખીયે, કોઈ ઉપર ચેરિ. ૫ દુરિજન લેકડાં દેખસે, થાસે નીમચું ઠાલું; નરસિ મેતે કે વાલમજિ, મૈ ટાંક ન આલું. ૬
૧૯ ગિરધર ગેપિનિ સુણિ વાંણિ, મનમેં રિઝયા સારંગપાણિ અંતર હેત અતિઘણું દિડું,
બેલિ તે લાગ્યું મિડું પ્રેમે મકિ દિધિ પ્યારી, ગેરસ પિવું' કુંજવિહારી. ભુધર ભાવ અલૈકિક ભાલી, મલિયા રાધાને વનમાલિ. રસબસ જૈને મૈડું લિધું, નરસિ મેતાનું કારજ સિધું,
૨૦ ધિરિ રે ધુતારડિ, હવે જાઈશ [મૈ મેલિ રે, વાટ જોતાં વનમાં, મલિ છે આજ અકેલિ રે. ટેક) નંદ બાબાનિ નિંદ્યા કિધિ, તે તિ] કે બિજિ કોય; એ ગુનામાં રેલ કરું , તે તું ઉભિ જોય.
હવે જાઈશ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org