SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ્ ચામાસા માઢ-મહુવાથી વિહાર કરી પૂજ્યશ્રી શ્રીસિદ્ધાચલજી મહાતીર્થની યાત્રા કરી, શ્રીશખેશ્વર મહાતીર્થે પધાર્યા. યાત્રા કરી. ૪૪ એ વર્ષોંથી પેાતાના સહવતિ મુનિ શ્રીપ્રધાનવિજયજી મહારાજના ગુરુદેવ પૂજય પંન્યાસજી મ. શ્રી ઉમેદ્યવિજયજી મહારાજ થરા-જામપુર મુકામે બિરાજતા હતા. તેથી પૂજ્યશ્રી ત્યાં પધાર્યા. અને પૂ. પંન્યાસજી મ. પાસે મુનિશ્રી સુમતિવિજયજી મ. તથા મુનિશ્રી સૌભાગ્યવિજયજી મ. ને યોગેન્દ્વહન કરાવી વડીદીક્ષા અપાવી. ત્યારપછી તેઓશ્રી રાધનપુરની આસપાસના પ્રદેશમાં થોડા સમય વિચર્યાં, અને પછી રાધનપુર પધાર્યા. આ સમયે તેઓશ્રી પાસે એક અષ્ટકજી (હારિભદ્રીય) નું પુસ્તક તથા એ એક વ્યાકરણના પુસ્તકો હતા. એક દિવસ બપોરે પૂજ્યશ્રી અષ્ટકજી' વાંચતા હતા. એવામાં શ્રી ગેડીદાસ, કકલ જોટા, વીરચંદ ભીલેાટા, સીરચંદભાઈ, વગેરે ત્યાંના શ્રાવક વન્દ્રનાથે આવ્યા. વન્દન કરી, સુખશાતા પૂછીને બેઠા. પછી તેઓએ પૂછ્યું: સાહેબ ! આ કયા ગ્રન્થનું વાંચન ચાલે છે ? પૂજ્યશ્રીએ કહ્યું: અષ્ટકજીનું કયા અષ્ટકજીનુ ? શ્રીહરિભદ્રસૂરિ મહારાજના ? હા! હરિભદ્રસૂરિ મહારાજના અષ્ટકજી છે. તા સાહેબ ! આપના દીક્ષા-પર્યાય કેટલા ? સાત વર્ષીને. કેમ પૂછવુ પડયુ ભાઈ ? “સાહેબ ! આ તે વીસ વર્ષના ચારિત્રપર્યાયવાળાં વાંચી શકે એવા ગ્રન્થ છે.” દીક્ષા પર્યાય સાંભળીને અાયખીમાં પડી ગયેલા શ્રાવકોએ જવાખમાં પેાતાના આજ સુધીના અનુભવની વાત જણાવી. તેમને તે આ જૂની આંખે નવું જોવાનું હતું. મહારાજશ્રીએ જવાબ આપ્યા: ભાઈ ! ૧૪ સ્વર ને ૩૩ વ્યંજન લખ્યા છે, તે વાંચુ છુ. બાકી તમે કહેા છે, એવા નિયમ તો કયાંય સાંભળ્યેા કે જાણ્યા નથી, કે વીસ વર્ષોંના દીક્ષાપર્યાયવાળા જ આ ગ્રંથ વાંચવા સમર્થ હોય છે. સાહેબ ! કાંઈક ઉપદેશ-વાણી સંભળાવવા કૃપા કરશેા ? જિજ્ઞાસા-મિશ્ર સ્વરે શ્રાવકોએ પૂછ્યું. તમારી રૂચિ હોય, તેા હુ' જરૂર સંભળાવું. અને પછી શ્રાવકોની વિન ંતિથી પૂજ્યશ્રીએ વ્યાખ્યાન વાંચ્યું. વ્યાખ્યાન સાંભળીને આનન્દ્રિત બનેલા શ્રાવકાએ પૂજ્યશ્રીને વિન ંતિ કરી કે આપ હુંમેશાં વ્યાખ્યાન આપે!, તે લેાકાને ઘણા લાભ મળે. પૂજ્યશ્રીએ સંમતિ આપી. એટલે બીજા દિવસથી વ્યાખ્યાન બેઠું લેાકેાને જેમ જેમ ખબર પડતી ગઈ, તેમ તેમ શ્રેાતાઓ વધવા લાગ્યા. અને વિશાળ ઉપાશ્રય ચિક્કાર ભરાઈ જવા લાગ્યા. પછી તા શ્રીસંઘે પૂજ્યશ્રીને ચામાસા માટે ખૂબ આગ્રહ કર્યો. પણ પૂજ્યશ્રીએ ના કહી. રાધનપુરથી વિહાર કરી પુનઃ શ્રીશ ંખેશ્વરજી તીથની યાત્રા કરી, તેઓશ્રી વઢવાણુ શહેર પધાર્યાં. ત્યાંના શ્રીસ ંઘના આગ્રહથી એ ૧૯૫૨ નું ચામાસું ત્યાં જ કર્યું. આ ચામા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy