________________
તો નાથીનવીને
લંપાફमोएनलासलीयंहशा
| [ સં. ૧૭૧૪ ની ઉદયચંદકૃત માણિકકુમર ચેપઈમાંથી આ ઉતારેલું છે. માલવા, ગૂજરાત, લાટ-ભરુચ પ્રાંત, ઈડર, વડનગર, બેકડ-માવાડ ગૂજરાત વચ્ચેનો ૨, સોરઠ, કચ્છ, સિંધ, મારવાડ, દક્ષિણદેશ, મલયાગિરિ–મલબાર, બંગાળ, સિંહલદ્વીપ-લંકા, કામરુ–ગોડ વગેરેની નારીઓનું વર્ણન છે. પછી ગુજરાત દેશનું ટૂંક વર્ણન છે–સંપાદક. ].
દેશની વાત કહે વરણી રે, નારીતણ જે કરણ, વેસ આચાર વખાણે રે, જે જિહાંનાં જાણુઉ. ૪૭
દુહા જાણુ એક બે તિસ્પે, સાંજલિ સેઠ મહંત મિ દીઠા દેસ મોટિકા, તે કહું હું એકાંતિ. ૪૮
ચાલિ એક માલવાતણું જે નારી રે, રૂપ કલા ગુણ સારી; નિસનેહી તે જાતિ રે, ફારફેર નહી ઈણિ વાતિ. ૪૯
रामा मालवदेशजातिचतुरा पुष्पैः सुगंधा प्रिया, तन्वी तेजसरोजकोकिलरवा नाशा शुकानुत्तरा । कंबूग्रीववरा च भालतिलका वेणीभुजंगा परा, नित्यं हंति स कामवंतपुरुषं भ्रूकार्मुकैर्दृक्शरैः ।।
५०
* ૧૯૨ ૪
[ શ્રી આત્મારામજી.
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org