________________
શ્રી. મેહનલાલ દલીચંદ દેસાઈ
નયણે ધરીને જે નાહલે, એહલે આવે રે નાહ, પ્રીત પરમ સુખ પાવન, વન લીજે રે લાહ. પ્રીત ભલી પારેવની, વારૂ રાખે રે પ્રીત, હીએ હેજ હેત આણિયે, ટોલે વિરહ કું પ્રીત. એક એક વિના હસે નહી, જે હવે અતિ ઘણે દૂર મુઝ પ્રાણ વાલેસરૂ, આવ્યા નિ કેમ હજૂર?
દુહા
પ્રીતની રીત પારેવ પાર્લે, પ્રિયાસંગથી આપદા સર્વ ટાલે; ભાદ્ર સહીયા રે! નેમ પધારે, નાહ વિણ નારિને કેણ સંભારે? ૫૪
ઢાલ, ભાદ્રવડે રે ભરજોર શું, ઘેર વહે નદી–પૂર; સજલ સરોવર પૂરીયા, ચુરીયા દાલિદ્ર દૂર. દેશ(શી) ને નાગર લેકમાં, નીપના સહેજ અનંત, સુભક્ષ થયા પ્રભુ આવતાં, ભાવતાં સુખ તે સંત. પ્રીઉ વિના કિસા ભેજન?, પ્રીઉ વિના કિસા હેત? પ્રીઉ વિના કિસા બેલડા?, પ્રીઉ વિના કેસી સેઝ? પ્રીઉ વિના કિસા બોલાવાં?, પ્રોઉ વિના કિસી વાત? પ્રીઉ વિના કિસ્યાં મંદિર, પ્રીઉ વિના કિસી રાત
: ૧૧ :
દુહા
પ્રીક વિગથી નયણ વ્યાપે, ખિણ ખિણ દેહડી તેહ તાપે વિરહિણી વેદના બાંણ ભાગે, પિણ માનીએ આ રઈ દુઃખ ભાગે. ૫૯
હાલ
આ એ આસ હુંતી ઘણી, મનમેં આવશે તેમ નવ નવા ભૂષણ લેઈ, દેઈ ધરસે પ્રેમ. મેં જાણું પ્રભુ સાંમલે, આંમલે ટાલશે ઘેર; પૂરવ કર્મને જેગડે, બાંધું રે મોટું રે વેર.
શતાબ્દિ ગ્રંથ ].
* ૧૮૧ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org