________________
પંડિત લાલચંદ્ર ગાંધી
જિનપ્રભસૂરિ
મુસલમાની સત્તા–સમયમાં દિલ્લીશ્વર સુલતાન મહમ્મદ તઘલક તરફથી ઉચ્ચ સન્માન મેળવનાર, જૈન દર્શનને અને તીર્થાને નિરુપદ્રવ નિર્ભય બનાવનારાં માને મેળવનાર, તુઘલકાબાદના ખજાનામાં કેદ કરાયેલા મહાવીરના માન્ય મનેાહર ખિમને સન્માનપૂર્વક પાછું મેળવી એ જ સુલતાનઠારા દિલ્લીમાં સમર્પિત સુલતાન-સરાઇ અને વિશાલ ભટ્ટારકસરાઈમાં રચાવેલા જિન-મંદિરમાં બહુમાનપૂર્વક પ્રતિષ્ઠિત કરનાર, અનેક કેદી–બંદીઓને મુક્ત કરાવનાર, અનેક સત્ક બ્યા કરાવનાર, સેંકડો સ॰ પ્રા॰ તથા ફારસી સ્તુતિ-સ્તાત્રાદિ રચનાર, રાજ--પ્રસાદ શત્રુજયકલ્પ તથા અન્ય તીર્થોના વિવિધ પે રચનાર, ચમત્કારી પ્રભાવક જૈનાચાર્ય જિનપ્રભસૂરિ.
મહેન્દ્રસૂરિ—
મહમ્મદ શાહ તરફથી ‘ અદ્વિતીય મહાત્મા ’ તરીકે સ્તુતિ પ્રાપ્ત કરનાર મહેન્દ્રસૂરિ.
પેરાજ મહેન્દ્રના પરમ માન્ય, સગણુચક્રમાં ચૂડામણિ, યંત્રરાજ જેવા ગણતના વિશિષ્ટ ગ્રંથને રચનાર મહેન્દ્રસૂરિ ( ભૃગુપુરગચ્છીય રાજસ’સ્તુત મદનસૂરિના શિષ્ય ) રત્નશેખરસૂરિ
દિલ્લીશ્વર પેરાજ પાતશાહે જેને શ્રેષ્ઠ વસ્ત્રોથી પહેરામણી કરી હતી, તે રત્નશેખરસૂરિ. સુનિ ભદ્રસૂરિ—
પાતશાહ પેરાજની રાજ–સભામાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર શાંતિનાથ ચરિત્રકાર મુનિભદ્રસૂરિ, નયચંદ્રસૂરિ
પૂર્વ કવિના કાવ્ય જેવું કાવ્ય કરનાર હાલમાં કેઇ નથી ' એવી રીતે તામર વીરમ રાજાની સભામાં મેાલતા સામાજિકાના કથનને અસત્ય ઠરાવતા, શૃંગાર અને વીરરસથી અદ્ભુત વીરાંક હમ્મીર મહાકાવ્ય રચી ચાહમાન ( ચૌહાણ ) રાજવંશને અમર કરનાર, ર્ભામજરી નાટિકા વિગેરે રચનાર, કવિ નયચંદ્રસૂરિ.
હંસકીર્તિ
દિલ્હીમાં સિકંદરશાહ આગળ જે અધિક પ્રતાપી થયા તે નાગપુરીય પાઠક હંસકીર્તિ.
૧ વિશેષ માટે જુએ ‘જૈન ’પત્રના રજતમહેાત્સવમાં પ્રકટ થયેલ અમ્હારે લેખ જિનપ્રભસૂરિ અને સુલતાન મહમ્મદ તથા તીર્થંકલ્પ વિ.
શતાબ્દિ ગ્રંથ ]
Jain Education International
For Private & Personal Use Only
* ૯૩ *
www.jainelibrary.org