________________
શ્રી. મેહનલાલ દલીચંદ દેસાઈ ब्रह्मज्ञा भवन्ति ते तावशां प्रति विषमविषलहरीमिव कृत्वा स्तुवंति अतः कारणात् हे त्रिभुवनपते ! त्वं वधू राजीमती विधूयसत्का विश्वपातकहरो जातस्तवाप्तं ॥
८१. पुनः आप्तछत्रत्रयं आप्तं प्राप्तं छत्रत्रयो येन असौ आप्तछत्रत्रयः । किं कृत्क आप्तछत्रत्रयो जातः ? । प्रधानं मदनं हत्वा मोहराजं विजित्य च ॥
८४. राजीमती सती इति विचित्य नेमेः पूर्व सिद्धिं ययौ । इतिती किं ? । यया सिद्धिवध्वा मे पतिः कुमारे कुमारत्वे च । पुनर्ब्रह्मचर्ये सत्यपि रंजितः सा सिद्धिवधूर्वीक्ष्या द्रष्टुं योग्या यस्या ईदृशी कला सा कीदृशीति ॥ .
८७. स नेमिजिनपः चिरं चिरकालं मय्यपि जने माणिक्यसुंदराचार्ये परब्रह्मानंद प्रदिशतु कथयतु । सः कः ? । यो राजीमत्याः समं रैवतगिरौ शिवपदमगात् जगाम । पुनः सः कः ? । यः सनातन्यैः पुण्यैः प्रणतचरणः सनाभवाः सनातन्यास्तैः सनातन्यैः सर्वका. હીઃ પુર્વે પવિત્રેર્નામઃ કળતરાણઃ પુનઃ સ ? | ઃ શ્રી યદુપતિઃ ચલૂનાં પતિ | પુનઃ સ ર ?! : પ્રચોવીનવધનસમ: |
૪ શ્રી જીરાપલ્લાના પાર્શ્વનાથ પ્રભુની, ૫ માં સરસ્વતીની, ૬ માં નિરંજન પરમાત્માની સ્તુતિ. ૭-૮–૯–નેમિપ્રભુના કાવ્યને પ્રસ્તાવ. તેમનું ટુંક વર્ણન. ૧૩-૧૫ આઠ પૂર્વ ને નવમો ચાલુ ભવ. ૧૬ નેમિકુમારને જન્મ. ૧૭ તે વખતે મથુરામાં કૃષ્ણનો જન્મ કે જેણે કંસને તથા અશ્વનું રૂપ ધારણ કરનાર કેશિ નામના દૈત્યને માર્યો , તેમણે સોરઠમાં દ્વારકામાં ગાદી સ્થાપી. ૨૦ જરાસંઘને જી. સોલ હજાર સ્ત્રી હતી. ૨૧ બંધવ નેમિકુમાર બ્રહ્મચારી, કૃષ્ણનું ધનુષ લઈ શંખ પૂર્યો, માહરી એટલે પહેરેદારને પાડ્યા અને કૃષ્ણ ચમક્યા. ૨૨-૨૪ નેમિએ કૃષ્ણની ભુજા નમાવી. આ રીતે જીત મેળવી. ૨૬-૨૯ કૃષ્ણ બલભદ્રને કહ્યું “ નેમિનો વિશ્વાસ ન કરતા, તે આપણું રાજ લેશે.” આમ વિચારતાં આકાશવાણી થઈ “ચિંતા ન કરો. નેમિ યોગી છે અને મોહરાજને જીતશે, તમારું રાજ નહિ લે.” ૩૧ આથી કૃષ્ણ આનંદ્યા. વસંતઋતુ આવી. રૈવત એટલે ગિરિનાર પર્વત પર કીડાવિહાર, ૩૨-૩૫ ત્યાંની લીલી હરીયાળી થયેલ ભૂમિ, પુષ્પ, લતા, વૃક્ષ વગેરેને બહાર. ૩૬-૩૮ નેમિ અને કૃષ્ણ બંનેનું ગિરિનાર જવું. બંનેનું તુલનાત્મક વર્ણન. સાથે કૃષ્ણની સ્ત્રીઓ છે. ૩૯ બંને રમે છે-ક્રીડા કરે છે. ૪૦-૪૧ નેમિ શમસમતા ધરી નિવિકારી રહે છે. ૪૨-૪પ એક કહે છે “પરણો! ભેજાઈ (શ્રીકૃષ્ણની સ્ત્રી) દીયરને પરણવાનું માનવા સમજાવે છે. કૃષ્ણ છેવટે કહે છે કે અવસરે થઈ રહેશે. ૪૬ સ્ત્રીઓ માની લે છે કે નેમિ સમજી ગયા અને ઉત્સાહ થઈ રહ્યો. ૪૭ શ્રી કૃષ્ણ દ્વારકા પહોંચી રાજીમતી કન્યાની માગણી કરી. ૪૮-૪૯ કન્યા, પતિ નેમિ મળશે તેથી આનંદિત થઈ. ૫૦
શતાબ્દિ ગ્રંથ ]
* ૬૩ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org