SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ J एमा दी तेजी गुरु परंपरा સાહિત્યક્ષેત્રમાં સતત પર્યટન કરનાર કોઇપણ વિદ્વાન્ શ્રીસુધાકળશકૃત એકાક્ષરનામમાળાના દર્શનથી વંચિત રહ્યો હાય એમ મને લાગતુ નથી. જૈત, જૈનેતરાનાં પ્રાચીન ભંડાર અને વિદ્વાનાના શાસ્ત્રસંગ્રહમાં આ ગ્રંથની અનેક પ્રતિએ છૂટીછવાઈ ષ્ટિગેાચર થાય છે. તે ઉપરથી આ ગ્રંથનું પઠન-પાઠન પૂર્વે વિશેષ પ્રમાણમાં થતુ હશે એમ અનુમાન થાય છે. झनियतुर पिव શ્રી સમયસુંદરગણિકૃત અષ્ટલક્ષાથી ( અર્થ રત્નાવલી ), શ્રી ગુણુરત્નપંડિતકૃત નમસ્કારપ્રથમપદાર્થ અને શ્રી માનસાગરવિરચિત પ્રિારમ્ભમના (યાગશાસ્ત્ર પ્ર. ૧ Àાક ૧૦ ) Àાકની શતાથીમાં સાક્ષી તરીકે ટાંકેલા આ ગ્રંથનાં પુષ્કળ પદ્યો નજરે પડે છે તેથી એમ સાબિત થાય છે કે આ ગ્રંથ કદમાં અત્યંત લઘુ (માત્ર àા ૫૦ ) હોવા છતાં પ્રતિપદાના ચંદ્રની માફક વિદ્વાનો તેમ જ અભ્યાસી વિદ્યાર્થીઓને પ્રથમ અત્યંત પ્રિય થઇ પડેલા હાા જોઇએ. ગ્રંથકાર છેવટના શ્લોકમાં ‘ મલધારિષ્ટ ગચ્છના આચાર્ય શ્રી રાજશેખરસૂરિના શિષ્ય હાવાનુ જણાવે છે, પરંતુ કયા સમયમાં ? એમની ગુરુપરંપરા કઇ ? કયા ગચ્છ ? તથા એમની અન્ય કઇ કૃતિ છે કે નહી ? તેની તપાસ કરવા અત્યારસુધી કાઇનું પણુ લક્ષ ખેંચાયુ હાય એમ નહી લાગવાથી, મને એમના અંગે જે માહિતી મળી છે તે વાચકવર્ગના ઉપયેગાથે અત્રે રજુ કરું છું. ૧-૨ આ બંને પ્રથા શેઠ દેવચંદ લાલભાઈ ઝવેરી જૈન પુસ્તકાહાર કુંડ ( સુરત ) તરફથી પ્રકાશિત થયાં છે. ૩ આ ગ્રંથ હજી સુધી મુદ્રિત થયા નથી. અમેએ એની પ્રેસકાપી તૈયાર કરી છે અને અનેાર્થસાહિત્ય સંગ્રહના ખીજા વિભાગમાં પ્રગટ કરવા ઇરાદો રાખીએ છીએ. શતાબ્દિ ગ્રંથ ] ४. मलधारिगच्छभर्त्तुः सूरेः श्रीराजशेखरस्य गुरोः । शिष्यः सुधाकलश इत्येकाक्षरनाममालिकामतनोत् ॥ ५० ॥ Jain Education International For Private & Personal Use Only ૨૭* www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy