________________
(“દિવ્ય દેશ અમ ઉજજવળ કરવા, કયારે ઊગશે દિવ્ય પ્રભાત –એ લયમાં)
વિશ્વમાં જીવન તેનું ધન્ય છે, જનતા ગાયે જેનાં ગાન
યશ ગુણગાન. વિશ્વમાં ૧ જન્મશતાબ્દિ ઉત્સવ કાજે, મુખ્ય વડેદરા સ્થળ આજે; યારી પુણ્યની ગુરુ વિરાજે, સહુ હૃદયમાં સ્થાન
પરમાદર સન્માન, વિશ્વમાં ૨ નદન ક્ષત્રિય જે બ્રહ્મચારી, જ્ઞાનચરિત્ર પ્રભા વિસ્તારી; દર્શન જૈન સમજાવ્યું ભારી, તિર્ધર ગુણવાન
આત્મબળવાન. વિશ્વમાં ૩ સૂરિતણા ઉપદેશ મનહર, હિતકારી ને ધર્મરુચિકર રિપુ અંતરથી કે નહિ મુનિવર, પાયાં જેણે અમૃતપાન
ન
કરાવ્યું ભાન. વિશ્વમાં ૪ જીવન સાઠ વર્ષ વિતાવી, સમાજમહીં ચેતન પ્રકટાવી; નેહથી વલ્લભ મંત્રી ધરાવી, અંત સમાધિ અવસાન
કાત બહુમાન. વિશ્વમાં પ
[ શ્રી આત્મારામજી
•; ૧૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org