SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ વ કે માનવી : એક શાકાહારી પ્રાણી (ડૉ. શિલ્પા નમચંદ ગાલા, મુંબઈ) 00 મહાભારત ની વાત છે. વેરની અગ્નિમાં બળતા બ્રાહ્મણ પુત્ર અશ્વત્થામાને વિચાર આવે છે, રાતે ઊંઘતા પાંડવોની હત્યા કરી નાખવી..... કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામા રાત્રે ઝાડ નીચે સૂતા છે. અશ્વત્થામા રાતે પાંડવોની કતલ કરવાના મનસુબા સેવે છે, પરંતુ કૃપાચાર્ય તેને સમજાવે છે કે ઊંઘમાં સૂતેલાઓની હત્યા કરવામાં અધર્મ રહેલો છે. એના કરતાં સવારમાં સામી છાતીએ લડવું જોઈએ, કૃપાચાર્ય એને સમજાવી શાંત પાડે છે. પણ તેજ વખતે અશ્વત્થામા જૂએ છે કે અંધારામાં ઘુવડ ઝાડ પર ઊંઘમાં સૂતેલા કાગડાનાં બચ્ચાંને ચૂંથી મારી નાખે છે. । બસ ! અશ્વત્થામાને ગુરુ ચાવી મળી જાય છે. ઘુવડ જેવા ગુરુ ભેટી જાય છે અને તે કૃપાચાર્યને જગાડી આ ગુરુ જ્ઞાનના આધારે સૂતાઓની હત્યા કરવા નીકળી પડે છે...... માનવી જ્યારે પશુ-પંખીઓના આચાર નિયમોના આધારે પોતાના ધર્મની વ્યાખ્યા બાંધે છે, ત્યારે માણસ જેવો માણસ વિકૃત ધર્મના પંથે ચઢે છે ભગવાન પાસે મહાભારતમાં વિકૃત કોટી મૂકી છે. ડાર્વિન ના 'Survival of the firtist ‘યોગ્યનું જ અસ્તિત્ત્વ' વાળા કાયદાનું આવું અર્થઘટન તે પછી છેક નાઝી જમાના સુધી થતું રહ્યું. પ્રાણી સૃષ્ટિમાં પ્રવર્તમાન આ નૈસર્ગિક અને વૈજ્ઞાનિક કાયાને માણસે પોતાના ધર્મ માટેનું પ્રમાણ માન્યું અને તેમાંથી નિત્શવાદ, નાઝીવાદ અને ફાસીવાદનો જન્મ થયો. મહર્ષી વ્યાસે આ તથ્યનું થથાર્થ નિરૂપણ કર્યું છે. સંસ્કૃત માનવી પશુઓને અનુસરી કેટલો વિકૃત થાય છે, થઈ શકે છે અને થશે, તેનો સંકેત પણ આર્જવ દ્રષ્ટા વ્યાસે આ ઘટના દ્વારા આપી દીધો છે જીવો જીવસ્ય જીવનમ્ ” એ પ્રાણી સૃષ્ટિનો કુદરતી નિયમ છે, માનવ સૃષ્ટિનો નહિં. માનવીમાં રહેલી પશુતાએ આ નિયમ પોતા માટે અપનાવી લીધો છે. માનવી એમજ માની બેસે છે કે હું તો કુદરતનું સર્વ શ્રેષ્ઠ સર્જન, આ ધરતી. એનું પેટાળ, પ્રાણી, વૃક્ષો, પ્રાણીઓ, પશુઓ, તમામ જીવસૃષ્ટિ, તમામ ડૉ. શિલ્પા નેમચંદ બાળા સાધનો, પોતાનાં સુખસગવડ માટે જ શ્રીમદ્ જયન્તીનસૂરિ અભિનદન ગુજરાતી વિભાગ Jain Education International F This Day of w Je nice ple 35 THN RES 07/03/2 15 અસ્તિત્વ ધરાવે છે. એનો ગમે તેવો દુરૂપયોગ કરવાનો પાતાને અબાધિત અધિકાર છે. સ્વાદ માટે પ્રાણીને મારીને ખાવાનો પણ અધિકાર છે. બુદ્ધિમાન માનવીએ મનગમતા સિદ્ધાંતો ઉપજાવી કાયા. * જીવો વસ્ય જીવનમ્ · એ નિયમ પ્રાણીસૃષ્ટિનો છે, માનવ એ સૃષ્ટિનો નહિ. એક પશુને માણસ ખેતીના કામમાં જોતરી શકે છે. તેનો ઉપયોગ કરી શકે છે, પરતું કોઈ પશુ પોતાની મેળે ખેતી કરી શકતો નથી. અનાજ ઉગાડી શકતો નથી. રાંધી પણ શકતો નથી. એટલે જીવન સાચવી રાખવા પણ કેટલાક પશુઓ જીવો વસ્ય જીવનમ્નું અનુસરણ કરે છે. Rake પરંતુ પ્રાણી સૃષ્ટિનો આ કાયદો ભક્ષક અને ભક્ષ્યનો સિદ્ધાંત Total નથી. બીજો પણ એક મહત્વ પૂર્ણ નિયમ આ સૃષ્ટિમાં પ્રવર્તે છે. ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં જેને સીમ બાયોસીસ કહેવાય છે, પરસ્પર શાંતિમય સહ અસ્તિત્વ એજ પ્રતિપાદન કરતાં શાસ્ત્રોએ કહ્યું પરસ્પર ઉપગ્રહો જીવાનામ્ · – ઉત્ક્રાંતિવાદનાં પ્રતિપાદન પ્રમાણે મનુષ્ય એ ઝા જંગલ નિવાસી કૃષિ સમાજનું વંશજ છે. હક્ક પ્રીડેટર્સ નામની વાનર જાતિ શાકાહારી છે અને માનવી તેની સૌથી નજીક છે. કુલ આહાર વગેરેની વ્યવસ્થા પછી તે જંગલ છોડતાં ગુફાવાસી થયો અને શિકારનો આદી થયો. નારી વર્ગ પણ આ કાર્યમાં સામેલ રહેતો. ગુહ્નવાસમાં સ્થિરતા પછી ધીમે ધીમે સ્ત્રી વર્ગે ફળફૂલ ઉછેર અને ખેતીની પેદાશ શોધી કાઢી અને એમાં કુશળતા પ્રાપ્ત કરી. ૮૩ For Private & Personal Use Only છે ખેતી પ્રધાન વ્યવસ્થામાં ફળદ્રુપતા આશદ રૂપ રહેતી. અને આદિ માનવ સાવ જ કુદરતના કલ્યાણકારી સ્વરૂપોના દેવીદેવતાઓમાં માનતો થયો. દેવદેવીઓને વિવા અનેક પ્રકારના પૂજાપાઠ, ક્રિયાકાંડ, મંત્ર-તંત્રનો આશરો લેવાનો. આથી તંત્રમાં સ્ત્રી શક્તિનું પ્રાધાન્ય છે સાંખ્ય દર્શનમાં પણ સ્ત્રી શક્તિનું મહત્વ જણાવાયું છે તંત્રનો પ્રચાર બિહાર, બંગ દેશ, આસામ આદિ ઉત્તર પૂર્વ પ્રદેશોમાં થયો. જેના અવશેષ રૂપે હજી કાર્લી-દૂર્ગા પૂજા એ વિભાગોમાં આજે પણ પ્રચલિત છે કૃષિ વિષયક કૌશલ્યનાં કારણે માતૃસમાજ વિકસ્યા અને માતૃર્વેશ ગાંધાર કામરૂપ (આસામ) વગેરે પ્રદેશોમાં અસ્તિત્વમાં આવ્યા. આજે પણ બ્રહ્મદેશ, કેરળ વિ. સ્થળોએ માતૃ સમાજ વ્યવસ્થાનાં અંશ જોવા મળે છે. આમ તંત્ર અને વેદ કાળમાં અગમ્ય શક્તિની પૂજા, તેને રીઝવવા મંત્ર ઉપાસના ભોગ-બલિ વિ. માગેર્ગ અપનાવવામાં આવતા. ટોળીનો સભ્ય જે આવી ધાર્મિક વિધિઓ કરાવતો તે પૂજારી કહેવાનો તેને શિકારે જવાની ફરજ પાડવામાં આવતી નહીં. અને વિધિની સેવા क्रोध विजयी बनो सदा, सुनो शान्ति उपदेश । जयन्तसेन धर्म बडा, नहीं तनिक हो क्लेश | www.janelibrary.org
SR No.012046
Book TitleJayantsensuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorSurendra Lodha
PublisherJayantsensuri Abhinandan Granth Prakashan Samiti
Publication Year1991
Total Pages344
LanguageHindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy