SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ભોગવી લેવાની વૃત્તિ પ્રબળ થાય છે. ભોગવટા માટે આંધળી દોટ મૂકે છે.. મુકાતી હોય છે. એમાં વિવેક ચૂકી જવાય છે. | ફટાકડા ન ફોડવાના પ્રચારને સારો પ્રતિસાદ મળ્યો છે. સાચો જૈન ઈકૉલોજીનો માત્ર જાણકાર જ નથી હોતો પરંતુ અને જૈનોમાં ફટાકડા ફોડવાની ટેવ ઘટી રહી છે. જે આવકારદાયક જીવનમાં આચરનાર પણ હોય છે. અહિંસા અને પરિગ્રહપરિમાણમાં છે. બેંડવાજા અને લાઉડ સ્પીકરોના અવાજને પણ વિવેકપૂર્વક પવિરણનું રક્ષણ થાય છે. જે આજના સમયની મોટી સમસ્યા છે. મર્યાદિત કરવાની જરૂર છે. આમ કરશું તો ધર્મ અને પર્યાવરણ આજે માનવીએ ધરતી પર જીવવા જેવું રાખ્યું નથી. ત્યારે પરિગ્રહ બન્નેનાં હિતમાં છે. પરિમાણ એ આપણા ભલા માટે, અન્ય જીવોના ભલા માટે અને જૈન ધર્મી ચામડાની વસ્તુઓનો ઉપયોગ પણ ખૂબ વિવેકપૂર્વક આવનારી પેઢીઓના ભલા માટે જરૂરી છે. અહીં એ વાત પણ કરે છે. ચામડું કમાવવાની- સાફ કરવાની જે પ્રક્રિયા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે, ધર્મ એ આત્મા માટે તો છે જ પણ મનુષ્ય ખૂબ પ્રદુષણ થાય છે. એ પ્રદુષણ ઘટાડવાનો પણ કોઈ સરળ પોતાની ભલાઈનો વિચાર કરતાં કરતાં અન્યની ભલાઈનો વિચાર ઉપાય નથી. શુદ્ધ ચામડાને બદલે સિન્થટીક વસ્તુઓનો ઉપયોગ પણ એમાં આપોઆપ આવી જાય છે. આત્મધર્મ એ સંકુચિત વાત ધાર્મિક પવિરણની દ્રષ્ટિએ લાભદાયક છે. નથી. એમાં પરહિત આવી જ જાય છે. કતલખાના પર્યાવરણની દ્રષ્ટિએ પણ અયોગ્ય છે. ત્યાં ખૂબ આજે પયાવરણના રક્ષણમાં વૃક્ષોનું રક્ષણ કરવાની વાત જ પાણી અશુદ્ધ બને છે. જૈન ધર્મ તો અહિંસાના આદર્શને કારણે મહત્ત્વની છે. જંગલો કપાતાં જાય છે. જૈન ધર્મ તો માને છે કે માંસાહારને જ અયોગ્ય ગણે છે.. વૃક્ષમાં પણ જીવ છે. આપણાં મોજશોખ, વૈભવ અને ઠઠારા માટે જૈન ધર્મ કહે છે પરિગ્રહ ઓછો, વપરાશ ઓછો તેમ પાપ વૃક્ષ સંહારમાં જે રીતે ભાગીદાર થઈએ છીએ, તેમાંથી વિરમવા ઓછું. પર્યાવરણ-શાસ્ત્રીઓ કહે છે મયદિત વપરાશથી કુદરતી જેવું છે. સંપત્તિ જળવાઈ રહેશે. લાંબો સમય ચાલશે અને પ્રાકૃતિક સંતુલન પથવિરણ શાસ્ત્રીઓ પ્રત્યેક માણસ માટે રોજના સો લીટર જળવાઈ રહેશે. સુધીના પાણીના વપરાશને યોગ્ય પ્રમાણસર ગણે છે. જ્યારે જૈન કુદરતી સંપત્તિ જળવાશે તેથી આજની પેઢીને વસ્તુઓની ધર્મી દરરોજ લગભગ પચાસ લીટર જેટલું પાણી વાપરે છે. તંગી તથા પ્રદુષણના ત્રાસમાંથી રાહત મળશે અને આવનારી પેઢીને | રાંધેલું વધારાનું અનાજ, એંઠવાડ વગેરે પાણીમાં ફેંકી દેવામાં કુદરતી વસ્તુઓ સહેલાઈથી મળતી રહેશે. ધર્મ અને વિજ્ઞાન સાથે આવે, ત્યાં પાણી અશુદ્ધ બને છે. ભોજન એઠું ન મૂકવું અને જમ્યા સાથે ચાલે છે. બન્ને વસ્તુઓના સમ્યક્ ઉપયોગનું મહત્ત્વ સમજે પછી થાળી. ધોઈને પી જવી એ ધાર્મિક બાબત તો છે જ ઉપરાંત છે. આ પર્યાવરણની દ્રષ્ટિએ પણ ઉત્તમ છે. જમ્યા પછીનો એંઠવાડ પાણીમાં માણસ પોતાની જરૂરિયાતો નક્કી કરે, ઓછી કરે, મયદા ન ભળે અને પાણી ન બગડે તેને પર્યાવરણના નિષ્ણાતો ઝીરો બાંધે તે પરિગ્રહપરિમાણ છે. માત્ર વર્તમાનપત્ર, ટી. વી. માં ડીસ્ચાર્જ કહે છે. પરદેશનાં શહેરોમાં તો ભીનો અને સૂકો કચરો | આવતી જાહેરખબરોથી વસ્તુઓ ખરીદવા દોડી જવું એ અતૃપ્તિની પણ અલગ અલગ કોથળીમાં ભરીને ઘર બહાર મૂકે છે. પ્રદૂષણ. નિશાની છે. ઓછી વસ્તુઓવાળો નહિ પણ અતૃપ્ત ઈચ્છાઓવાળો થતું અટકાવવા આવી સાવચેતી જરૂરી છે. આ ગરીબ છે. અવાજનું પ્રદૂષણ એટલેકે ઘોંઘાટનો પ્રશ્ન આજે મોટા શહેરોમાં - આજે જે વસ્તુઓને આપણે વિકાસ અને પ્રગતિ કહી. રહયા વિકટ બન્યો છે. મુંબઈ, કલકત્તા, દિલ્હી, અમદાવાદ જેવાં ઘોંઘાટિયા છીએ એણે થોડું આપીને ઘણું ઝૂંટવી લીધું છે. શહેરોમાં દિવસ દરમ્યાન ૯૦ ડેસિબલ જેટલો અસહય ઘોંઘાટ હોય જે પરિગ્રહને મર્યાદિત કરે છે તે જ દાન દઈ શકે છે. મોટા છે. જ્યારે જૈન ઉપાશ્રયો ધર્મના ધામ તો છે જ સાથોસાથ શાંતિનાં પરિગ્રહવાળો તો અસત્ય, ચિંતા, ભય, ક્રોધ, અનિદ્રા, અભિમાન ધામ પણ છે. ઉપાશ્રયમાં સમાન્ય રીતે ૫૦ ડેસિબલની આસપાસ વગેરેનો ભોગ બને છે. આજે સરખામણી અને હરીફાઈએ આપણા અવાજનું પ્રમાણ હોય છે. જેને પીસફુલ લેવલ કહે છે. બિલો મનની શાંતિને વિચલિત કરી દીધી છે. એ સમજવું જોઈએ કે, કોઈ નોઈસ લેવલ કહે છે. પણ વસ્તુને વાપરી નાખતા, બગાડી નાખતા, ફેંકી દેતાં ઓછો ઘોંઘાટ એ માનવીનો શત્રુ છે. ઘોંઘાટથી માણસ અનિદ્રાનો સમય લાગે છે, પરંતુ એના નિમણિ-સર્જનમાં તો ઘણો જ સમય ભોગ બને છે. થોડું કામ કરતાં જ થાકી જાય છે. ઘોંઘાટથી લાગે છે. માનવીનો સ્વભાવ ચિડીઓ થઈ જાય છે. જોવાની શક્તિમાં ઘટાડો - પરિગ્રહ નાથવા માટે સંતોષવૃત્તિની જરૂરત છે. જૈન આચારદર્શન થાય છે. આવી અનેક અસરોમાંથી ઉપાશ્રયની શાંતિ મુક્તિ અપાવે અનુસાર સમવિભાગ અને સમવિતરણ થવાં જોઈએ. એવું ન છે. ઉપાશ્રયમાં માનસિક શાંતિની સાથે શારીરિક લાભ પણ છે જ. કરનાર માટે મુક્તિ નથી. એ પાપી છે એમ ઉત્તરાધ્યયન સૂત્રમાં જૈન પરંપરા કેટલી અદ્દભુત રીતે વૈજ્ઞાનિક છે ! જૈનો પણ ઘણી કહયું છે. કે વાર વધુ ઉત્સાહમાં આવી જઈ વાયુકાયના જીવોની રક્ષા કરવાનું બૌદ્ધ ધર્મો પણ આસક્તિને બધા દુઃખ અને બંધનોના મૂળમાં ભૂલી જઈ બેફામ ફટાકડા ફોડે છે. બેંડવાજા અને લાઉડ સ્પીકરોનો માનેલ છે. બૌદ્ધ દર્શને ભવતૃષ્ણા, વિભવતૃષ્ણા. અને કામતૃષ્ણા. ઘોંઘાટે આધ્યાત્મિક ઉત્સવો અને શોભાયાત્રાઓને મહત્ત્વહીન બનાવી એવા ભાગ પાડ્યા છે. ભવતૃષ્ણા. એટલે ટકી રહેવાની વાસના, હોમ પાસેના દિનાથ, રાીિ મારી ૭૯ दान शील तप भावना, करे आत्म को शुद्ध । जयन्तसेन धर्म यही, जो धारत वह बुद्ध । www.jainelibrary.org For Private & Personal Use Only Jain Education International
SR No.012046
Book TitleJayantsensuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorSurendra Lodha
PublisherJayantsensuri Abhinandan Granth Prakashan Samiti
Publication Year1991
Total Pages344
LanguageHindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy