SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માના આવા ઉદગારો એટલે જ પાપ પુણ્યના હિસાબની. - નાચે છે. અને ખરેખર એક નાનું બાળક પણ સંગીતના તાલમાં માંગણી. દૈનિક દેવસી-રાઈ બે પ્રતિક્રમણ કરતાં આપણે મહિનામાં | તાલ પુરાવે એટલું તલ્લીન થઈ જાય છે જ્યારે આપણે પ્રતિક્રમણ. બે દિવસ સુદ અને વદ ૧૪ ના દિવસે પકુખી પ્રતિક્રમણ કરીએ કરતી વખતે કાઉસગ્ગ આવે ત્યારે મોટા અવાજે અને બે વખત છીએ જેનાથી દરરોજ થતાં પ્રતિક્રમણમાં કોઈ પણ પાપથી પાછા બોલવું પડે છે. અને છતાં પણ પ્રતિક્રમણ કરનારાઓમાંથી કોઈ વળવાનું રહી ગયું હોય તો તે પંદર દિવસના અંતરે આવતાં આ કોઈ તો જરૂર પૂછશે ભાઈ કેટલા નવકારનો કાઉસગ્ગ. પ્રતિક્રમણની. પ્રતિક્રમણમાં તેની માફી માંગી લેવાય છે. અને દર પંદર દિવસે મહત્તા આપણે ક્યાં લઈ ગયા છીએ એ આજના આપણા આવા થતાં પ્રતિક્રમણમાં કોઈ પણ પ્રકારની માફી માંગવાનું રહી ગયું પ્રસંગો તેની પારાશીશી જેવા છે અને આમ હોય તો પછી અનેક હોય તો દર ચાર માસે આવતા ચોમાસી પ્રતિક્રમણમાં મારી પ્રતિક્રમણ કર્યા છતાં આપણે પાપથી છુટકારો ન પામીએ એમાં . માંગવામાં આવે છે અને તેમાં પણ ચૂક થઈ જાય તો વરસમાં એક | નવાઈ શું ? વાર થતાં સાંવત્સરિક પ્રતિક્રમણમાં આખા વરસ દરમ્યાન કરેલાં | ખરેખર એક જૈન તરીકે પ્રતિક્રમણ કરતી વખતે તેમાં બોલાતા. પાપ કર્મની માફી માંગવામાં આવે છે અને પાપ વ્યાપારથી. સુત્રોનો ભાવાર્થ સમજવો જોઈએ અને દરેક સુત્રો વખતે તેમાં પાપકર્મથી પાછા વળવાનો નિર્ણય કરવામાં આવે છે આપણા જૈન તલ્લીન થઈ તે સુત્રના ભાવાર્થ મુજબ આપણા મનના તાર ઝણધર્મમાં પાપથી. પાછા ફરવા માટે કેટલી સરસ જોગવાઈ કરવામાં ઝણી ઉઠવા જાઈએ. અને એમ થાય તે પ્રતિક્રમણ કયની. આવી છે. સાર્થકતા છે બાકી આજે તો સાંવત્સરિક પ્રતિક્રમણ કરીને જેના પરંતુ આપણે ‘મેહળીયા પથ્થર' જેવા છીએ મેહળીયો પથ્થર મનને કોઈ દિવસ દુભાવ્યું નહિ હોય તેની સાથે મિચ્છામી દુક્કડમૂની. એવો છે કે તેને ગમે એટલી વાર પાણીથી ધુઓ એને પાણી અડશે લેવડ-દેવડ કરાશે. પરંતુ વરસોથી અબોલા લીધેલા બે સગા. જ નહિ. સુકો ને સુકો જ રહેશે. એ રીતે આપણે ગમે એટલાં ભાઈઓ એક બીજાને મિચ્છામી દુક્કડમ્ તો નહિ આપે પરંતુ દિન પ્રતિક્રમણ કરીએ પરંતુ પાપ કરવાથી લેશ પણ પાછા હટતા નથી. પ્રતિદિન એક બીજા પ્રત્યે કટુતા વધતી જોવામાં આવશે. ખરેખર હટવાના નથી. કારણકે પ્રતિક્રમણનાં. સુત્રોના ભાવ-ભાવાર્થ આપણે | તો આપણે કોઈનાં પણ મનને જરા પણ દુઃખ પહોંચાડ્યુ હોય તેવી જાણતા નથી એટલે યંત્રવત પ્રતિક્રમણ ભણાવનાર બોલે જાય અને વ્યક્તિને તે દુઃખની યાદ અપાવી માફી માંગવી. અને તે પણ આપણે. કાઉસગ્ગ કરે જઈએ કે મુહપતિ પડીલેહન કરે જઈએ એ ચતુર્વિધ સંઘ સમક્ષ માંગવી. તે પ્રતિક્રમણની યથાર્થતા છે. અને તો. સિવાય આપણા આત્મામાં પ્રતિક્રમણનો લેશ પણ સ્પર્શ થતો નથી. જ પ્રતિક્રમણનું મહત્વ જળવાઈ રહેશે અને આત્મા. ધીરે ધીરે. ટી.વી કે રેડીયો પર કોઈ ગાયન આવે તો નાનું છોકરું પણ પાપના બોજાથી હળવો થઈ શકશે. નાચવા લાગે છે. અને તેનાં મા-બાપ એની વાહ-વાહ કરે છે કેવું (અનુસંધાન પાના ૪, ૭પ ઉપરથી). જે સ્ત્રીએ પોતાના પતિને પહેલી વખત વફાદાર રહેવાનું વચન આપ્યું છે, તેણે પોતાની વફાદારી માટે ફરીથી કંઈ દેખાવ કરવાની જરૂર રહેતી નથી. તેવી રીતે ભગવાનને પોતાની વફાદારી બતાવવા કોઈ વિશેષ ક્રિયાની જરૂર નથી.” મહાત્મા કહે છે “ જે સાધક સિધ્ધીઓ અને ચમત્કાર બતાવી શકે છે, જે મુડદાને પણ જીવતાં કરી શકે છે, તેનાં કરતાં જે સાધક પોતાની અંદર શરણભાવથી રહે છે, તે ભગવાનને વધારે માન્ય છે.” મહાત્મા અનેક પ્રકારના ધ્યાન - યોગ અને ક્રિયાઓથી થતાં સહજ આવતા ચમત્કારોમાં નું અટકવાનો અનુરોધ કર્યો છે. શ્રીમદે લખ્યું છે. ચમત્કારથી જે યોગ સિદ્ધ કરે, તે યોગી નહિ” લોકેષણા વિષે ચેતવણી આપતાં મહાત્મા કહે છે. “જે માણસને વખાણ ગમતાં નથી. જે વખાણને શોધતો નથી, જે વખાણથી દૂર રહે છે, છતાં વખાણ જ્યારે મળે ત્યારે જે આનંદ માને છે તે પૂરી દીનતા પામ્યો નથી. પોતે બધા પ્રસંગોમાં શાંત અને અચળ રહેતો હોય તો પોતાના વખાણ એને દુઃખ રૂપ લાગે છે.” વિજ્ઞાન અને અધ્યાત્મ : મહાત્મા કહે છે “ વિજ્ઞાન સાયન્સનું જ્ઞાન એ પ્રકૃતિનું જ્ઞાન છે. દિવ્યજ્ઞાન ભગવાનનાં મહિમાનું જ્ઞાન છે. ભગવાનનું જ્ઞાન અંદરથી મળે છે. પહેલા પ્રકારનું જ્ઞાન એવું હોય છે કે જે મુશ્કેલીઓ અને પ્રયત્ન વગર મળતું નથી. બીજા પ્રકારના જ્ઞાનમાં જો કે પોતે બધું જાણે છે, તો પણ જણાવાની ઈચ્છા કરતા નથી. એક શબ્દમાં કહીએ તો સાયન્સવાળા માણસો જગતની વસ્તુઓના જ્ઞાન માટે પ્રયત્ન કરે છે અને ડાહયા માણસો ભગવાનમાં જ લય પામી જીવે છે. ડાહડ્યા માણસમાં આત્માની સરળ ઉચ્ચતા આવે છે કે જેનાથી પોતાથી નીચે રહેલી તમામ વસ્તુઓને સ્પષ્ટ રૂપે જુએ છે". નિગ્રંથ પ્રવચનમાં કહયું છે “જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. એક ને જાણ્યો તેણે સર્વેને જાણ્યો." છેલ્લે મહાત્મા મોલીનસ કહે છે “ જે જીવને પૂર્ણ થવું હોય તેણે પોતાની વાસના છોડવી, પછી પોતાને છોડવો, પછી ભગવાનની મદદથી. શૂન્ય થઈ જવું. શૂન્યને રસ્તે ભગવાનમાં તને ખો. તને ખોઈ શકે તો સુખી થઈશ. તેમાં પાછો જીવતો થઈશ. શૂન્યના કારખાનામાં સાદાઈ ઉત્પન્ન થશે. અંતભવિ જાગૃત થશે. શાન્તિ મળશે. હૃદય પવિત્ર થશે, અપૂર્ણતા જતી. રહેશે." - પ્રારંભમાં મહાત્મા મોલીનસ કહે છે “ બધા માણસને રાજી રાખવા, તેના કરતાં વધારે મુશ્કેલ કોઈ કામ નથી. અને પૃથ્વી ઉપર જેટલા પુસ્તક છપાય છે, તેની નિંદા કરવા જેવું બીજું કોઈ સહેલું કામ નથી. જેટલાં પુસ્તક પ્રસિદ્ધ થાય છે, તે બધાને આ અગવડ નડે છે; ત્યારે ન્હાના પુસ્તકનું શું થશે ? તેની વસ્તુ ચમત્કારી છે, પણ સ્વાદ વગરની અને સામાન્ય માણસની નિંદા પાત્ર થાય એવી છે. તને તે સમજાય નહિં, તેની હરકત નહિં, પણ તેની નિંદા કરીશ નહિં " ' ભગવાન પ્રત્યે અપ્રતિમ અનુગ્રહ, શરણભાવ, શૂન્યભાવ- થી સભર મહાત્મા મોલીનસના પુસ્તકના રૂપાંતરકારે એનું નામ ‘સેવાકુંજ' આપ્યું છે. ના વૃંદાવનમાં એક સ્થાન એવું છે જ્યાં ભગવાને ભક્તની સેવા કરી હતી. તે સ્થાનને ‘સેવાકુંજ' કહે છે. - ભગવાન શ્રીકૃષ્ણ સારથિ બનીને ભક્ત અર્જુનની સેવા કરી એટલું જ નહિં પણ યુદ્ધ વખતે દર સાંજે શ્રી કૃષ્ણ અર્જુનની સેવા કરતા. અર્જુનનાં વાળમાંથી પણ રૂકમણી ને કણ કણનો ધ્વનિ જ સંભળાયો હતો ! ભક્તિનો મહિમા અપરંપાર છે. विषय विलासी जीव को, नहीं धर्म का राग । जयन्तसेन पतंग को, दीपक से अनुराग ॥ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012046
Book TitleJayantsensuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorSurendra Lodha
PublisherJayantsensuri Abhinandan Granth Prakashan Samiti
Publication Year1991
Total Pages344
LanguageHindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy