SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ અલૌકિક અદ્વિતિય ગુરુસ્મારકનું નિમણિ કાર્ય આરંભ વિ. કાર્યો શ્રી જે.કે સંઘવી-સંપાદક ‘શાશ્વત ધર્મ' દ્વારા સંપાદિત ‘સ્તવન સુધા’ થયા અને શ્રી ભાંડવપુર તીર્થથી શ્રી મોહનખેડા તીર્થનો છ'રી પુસ્તકનું વિમોચન, પાળતો. શ્રી સંઘ અતિ ધામધૂમપૂર્વક નીકળ્યો. એ દિવસ હતો સં. નવકાર મંત્ર આરાધકોના પરિચય વાળી. પુસ્તિકા ‘આરાધક ૨૦૪૨ ના. ફાગણ સુદ ૩ ગુરુવાર તા. ૧૩-૩-૮૬નો, આ સંઘમાં પરિચાયિકા' નું વિમોચન, પ૦૦ યાત્રીઓ હતા. અને તેમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, તામીલનાડુ, કણટિક, આંધ્રપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ વિ. સ્થળોના હજારો આસો વદ ૧૩ બુધવાર તા. ૧૫-૧૦-૮૬ના રોજ મહાન ઉપધાન ગુરુભક્તો સાથે ચતુર્વિધ શ્રી સંઘે ચૈત્ર વદ ૧૨ સોમવાર તા. પ વધ શ્રી સંઘે જૈન તર અ તા. સા . તપનો આરંભ, પ-૮૬ના રોજ શ્રી મોહનખેડા તીર્થમાં ભવ્ય પ્રવેશ કર્યો. રસ્તામાં અખિલ ભારતીય સૌધર્મ બૃહતપાગચ્છિય ત્રિસ્તુતિક જૈન સંઘની અનેક સ્થળે શ્રી સંઘનું બહુમાન કરવામાં આવ્યું અને ચૈત્રવદ ૧૩ કાર્યવાહક સમિતિની બેઠક. મંગળવાર તા ૬-૫-૮૬ના રોજ આ સંઘના આયોજક ૨૫ * આ સપના આવાજીક ૨૫ કારતક વદ ૩ બુધવાર તા. ૧૯-૧૧-૮૬ના શુભ દિને સંઘપતિઓને તીર્થમાળ પહેરાવી બહુમાન કરવામાં આવ્યું. અને પુ. ઉપધાન તપ પૂર્ણાહુતિ અને તપારાધકોને માલારોપણ અને અષ્ઠાનિકા ગુરુદેવશ્રી સરદારપુ૨ વિ. સ્થળે વિહાર કરી ઈન્દોર પધાર્યા, ત્યાંના મહોત્સવપૂર્વક જિનમંદિર ઉપર ધ્વજ દંડારોપણ અને તે પછી શ્રેષ્ઠી શ્રી શાહ કેશરીમલજી, રૂપચંદજી, ચાંદમલજી, રાજમલજી ચાતુમસિ પુર્ણ થયું હોવાથી પૂ. ગુરુદેવશ્રીએ ગુજરાત તરફ ઉગ્ર પરિવારને ઉપદેશ આપી ઈન્દોરથી નાગેશ્વર તીર્થનો છ'રી, પાળતો વિહાર કરી અમદાવાદને આંગણે પદાર્પણ કર્યું, કારણ ત્યાં થરાદ સંઘ કઢાવ્યો, જે સંઘનું પ્રસ્થાન વૈશાખ સુદ ૧૦ સોમવાર તા. ૧૧- નિવાસી સંઘવી કીર્તિલાલ ભીખાલાલની સુપુત્રી. કુ. અલકાબેનને ૫-૮૬ ના રોજ ઈન્દોર શહેરથી દબદબાપૂર્વક થયું અને વૈશાખ માગસર સુદ ૭ શનિવારના રોજ આપવાની હતી. તે મહોત્સવ સુદી ૧૦ સોમવાર તા. ૨-૬-૮૬ ના રોજ શ્રી નાગેશ્વર તીર્થમાં પૂર્વક દીક્ષા આપી માગસર સુદ ૮ ના શુભ દિવસે નવા વાડજ સંઘપતિને ધામધૂમપૂર્વક તીર્થમાળ પહેરાવી બહુમાન કર્યું. અને પૂ. (અમદાવાદ) માં નવનિર્મિત રાજેન્દ્રસૂરિ જ્ઞાન મંદિરનું ઉદ્દઘાટન ગુરુદેવશ્રીએ ત્યાંથી ઉગ્ર વિહાર આરંભ કર્યો જે સમયે નીચે મુજબ પોષ સુદ ૭ નો ગુરુ સપ્તમીનો દિવસ મનાવવા પૂ. ગુરુદેવશ્રી ધમનિષ્ઠાનો પૂ. ગુરુદેવશ્રીના સદુપદેશથી થયાં. ઝડપી વિહાર કરી અમદાવાદથી ભાંડવપુર તીર્થ પધાર્યા અને | મહિદરપુરમાં નવનિર્મિત ભવ્ય શિખરબંધી જિનાલયમાં ભગવાન હજારો ગુરુ ભક્તોની હાજરીમાં ગુરુ જયંતિનો ભવ્ય મહોત્સવ શ્રી સુવિધિનાથ આદિ જિનબિંબો અને પૂ. ગુરુદેવ શ્રીમદવિજય- મનાવ્યો અને ત્યાંથી પાછો પૂ. ગુરુદેવશ્રીએ થરાદ તરફ વિહાર રાજેન્દ્રસૂરીશ્વરજીની પ્રતિમાની પ્રતિષ્ઠા પંચાન્ડિકા મહોત્સવ સાથે આરંભ્યો. કરવામાં આવી.. - સં. ૨૦૪૩ ના મહાસુદ ૩ ના દિવસે થરાદ રંગ રંગીલું બની. બોરખેડામાં શ્રી રાજેન્દ્રસૂરિ જ્ઞાન મંદિરનું ઉદ્દઘાટન ગયું હતું. આ શુભ દિવસે ત્રણ વ્હેનોને અતિ ધામધૂમપૂર્વક દીક્ષા ખાચરોદમાં શ્રી પાર્શ્વનાથ જિનાલયમાં ધ્વજદંડારોપણ આપવામાં આવી જેમના નામ નીચે મુજબ છે. થાંદલામાં પૂ. ગુરુદેવશ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજીની પ્રતિમાની. સંસારી નામ દીક્ષા અંગીકાર કર્યા પછીનું નામ પ્રતિષ્ઠા કુ. અલકાબેન સાધ્વીજી શ્રી દર્શનકલાશ્રીજી - થાંદલામાં માંગલિક ભવનની ખાતમુહુર્ત વિધિ પ્રસંગે સાંનિધ્ય કુ. સુરેખાબેન સાધ્વીજી શ્રી દર્શિતકલાશ્રીજી નાગદામાં નવપદજીની આયંબિલની ઓળીની આરાધના અને ત્યાંથી ક. શિલ્પાબેન સાધ્વીજી શ્રી. દર્શિતગુણાશ્રીજી વિહાર કરી પૂ. ગુરુદેવશ્રીએ મુનિમંડળ સહ પારા તરફ વિહાર અને આજ સમયે થરાદમાં આંબલી શેરીમાં આવેલ શ્રી. આરંભ્યો કારણ સં. ૨૦૪૨ નું ચાતુમસ પારા શ્રી સંઘની વિનંતીથી. ત્યાં કરવાની જય બોલાવવામાં આવી હતી. સુપાર્શ્વનાથ જિન મંદિરમાં ધ્વજદંડારોહણ મહોત્સવપૂર્વક થયો તેમજ સુથારા શેરીમાં નૂતન વર્ધમાનતપ આયંબિલ શાળા ભવનનું ઉદ્દઘાટન સં. ૨૦૪૨ના અષાઢ સુદ-૬ રવિવાર તા. ૧૩-૭-૮૬ ના ભણસાલી કાંતિલાલ મણીલાલના વરદ હસ્તે કરવામાં આવ્યું. શુભ દિવસે સુપ્રભાતે પૂ. ગુરુદેવશ્રીએ મુનિમંડળ સહિત અતિ શણગારેલા-પારા નગરમાં વાજતે ગાજતે પધાયાં ચાતુર્માસ દરમ્યાન | સં. ૨૦૪૩ મહાસુદ ૧૩ ના રોજ ધાનેરામાં કુ. સુશીલાબેનને ભાગવતી દીક્ષા પ્રદાન કરી સાધ્વીજી શ્રી. વસંતમાલાશ્રીજી ના નીચે પ્રમાણે ધર્મકાર્યો પૂ. ગુરુદેવશ્રીના ઉપદેશથી પારામાં થયા. શિષ્યા તરીકે સાધ્વીજીશ્રી રંજનમાલાશ્રીજી નામે ઘોષિત કર્યા અને ચાતુમસિ દરમ્યાન ઉતરાધ્યયનસૂત્ર અને વિક્રમ ચરિત્રનું વાચન, શ્રીમતિ ઢાપુબેન ચીમનલાલ દ્વારા નવનિર્મિત શ્રી રાજેન્દ્રરિ. ‘શાશ્વત ધર્મના પ્રતિનિધિઓની બેઠક. જ્ઞાનમંદિરના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહયા. નવકાર મંત્રની ૯ દિવસની આરાધના જેમાં ૪૯૫ આરાધકોએ સં. ૨૦૪૩ મહાસુદ ૧૪ ડીસામાં નવનિર્મિત ગુરુમંદિરમાં ભાગ લીધો, પ.પૂ. ગુરુદેવ શ્રીમદવિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજશ્રીની. પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી. ૨૦ राग द्वेष हो चित्त में, उपजे निशदिन पाप । जयन्तसेन मार्ग विषम, देता है संताप ।। www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012046
Book TitleJayantsensuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorSurendra Lodha
PublisherJayantsensuri Abhinandan Granth Prakashan Samiti
Publication Year1991
Total Pages344
LanguageHindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy