SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ h ttleshnehmdevla lol #ehsas Modelwale foef.shese lees lesle spoon lesley- b lever al (૨) માર્ગે ચાલતા સાધુએ સો સો ડગલે ઈરિયાવહી પડિકમવી. (૩) આર્યાએથી તેર હાથ વેગળા રહેવું અને મનથી શ્રત દેવીની માફક સર્વ સ્ત્રીઓને પરિહરવી. (૪) કપ નહિ વાપરે તો ચઉત્થને પ્રાયશ્ચિત આવે. (૫) ક૯૫ પરીઠવે તે દ્વાદશમ તપનું પ્રાયશ્ચિત આવે. (૬) પાત્રા બંધનની ગાંઠો નહિ છોડે તો ચઉલ્થ લાગે. (૭) આઠ સાધુથી ઓછા સાધુઓને ઉત્સર્ગ કે અપવાદે સાધ્વીઓ સાથે ચાલવું ન ક૯પે. ત્યાં વળી સાદવાઓ પણ ઉત્સગે ઓછામાં ઓછી દશ અને અપવાદે ચાર જોઈએ. વળી તેવી રીતે ચાલવાનું પણ સો હાથ સુધી જ કરશે. તે ઉપરાંત સાથે ચાલવું ન જ કપે. (૮) કાળી જમીનથી પીળીમાં જતાં, પીળીથી કાળીમાં જતાં, જળથી સ્થળમાં જતાં, સ્થળથી જળમાં જતાં વિધિએ કરી પગ પ્રમાજી પ્રમાજીને દાખલ થવું. નહિ પ્રમાજે તો બાર વર્ષનું પ્રાયશ્ચિત આવે. (૯) રજજા સાધ્વીના અધિકારે કેવળી મહારાજા રજજાને કહ્યું કે, તમે બીજી સાવીઓ આગળ બેલ્યા જે પ્રાસુક પાણીથી મારું શરીર બગડયું તેથી હવે એવું કોઈ પ્રાયશ્ચિત નથી, જે તમારી શુદ્ધિ કરે. (૧૦) જે સ્ત્રી મનથી પણ શીલ ખંડે, તે સાત વાર સાતે નરકે જાય. (૧૧) કોઈ માણસ આ ભવમાં ઉગ્ર સંયમ તપ કરી શકતો નહિ હોય, છતાં સુગતિએ જવા ઈચ્છતા હોય, તો તે જે રજોહરણની એક દસી પણ ધારી રાખે તે હે ગૌતમ, મારી બુદ્ધિએ સિદ્ધક્ષેત્રની ઉપલી માંડવીમાં ઉત્પન્ન થાય. (૧૨) ઉમાનહ સહિત ચાલે, તે ફરી ઉપસ્થાપના લાયક થાય. (૧૩) સેળ દોષ રહિત છતાં સાવદ્ય વચન બોલે તે ઉપસ્થાપના લાયક થાય. (૧૪) સહકારે પણ જે રજોહરણ ખંધ પર નાખે, તે ઉપસ્થાપના લાયક થાય. (૧૫) સ્ત્રીના અંગોપાંગને હાથ વડે, પગ વડે, દંડ વડે, હાથમાં ધરેલ દર્ભની અણી વડે કે પગની ઉડવેલી ૨૪ વડે પણ જે સંઘટ્ટો કરે તે પારાંતિ પ્રાયશ્ચિત પામે. (૧૬) ચૈત્ય વાંધા વગર સૂતાં તથા ગુરુની પાસે ઉપધિ, દેહ તથા અશનાદિકને સાગારી પચ્ચખાણ કરી વસરાવ્યા વગર સૂતાં તથા કાનના વિવરણમાં કાપુસ પૂર્યા વગર સૂતાં ઉપસ્થાનના પ્રાયશ્ચિત આવે. (૧૭) વાતના પ્રસ્તાવમાં વાત ચાલી છે કે તેણે પૂર્વલા ભવમાં સાધુપણામાં વચનદંડ પ્રરુપ્યું હતું. તેથી તે કારણે આ ભવે તેણે યાજજીવ મૂક વ્રત ધારણ કર્યું. મા શ્રી આર્ય કયાહાગૌતમસ્મૃતિગ્રંથ) ADE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy