SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ (૫૭) પરમ તારક શ્રી જિનશાસનના શણુગાર રૂપ |નાંધનાર : અચલગચ્છ મુનિ મડલા-|૪૭૨ થી ૪૭૮ ગ્રેસર પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી એવાં પૂ. સાધુ-સાધ્વીજીઓને સેાનેરી ૩૯ શિખામણેા. મ. સા. (૫૮) શ્રી જ'બુસ્વામી ચરિય (એક અપભ્રંશ કાવ્યની સમીક્ષા તથા સમàાકી ગુજરાતી પદ્યાનુવાદ. (૫૯) અચલગચ્છાધિરાજ પૂ. દાદાશ્રી કલ્યાણુસાગરસૂરિ નિર્વાણુ રાસ મૂળ તથા સમીક્ષા (૬૦) અચલગચ્છાધિરાજ પૂ. દાદા શ્રી કલ્યાણુસાગરસૂરિની પ્રાચીન ઐતિહાસિક સ્તુતિ (સમીક્ષા સાથે) (૬૧) અ’ચલગચ્છ ગુરુ પ્રદક્ષિણા સ્તુતિ. (૬૨) અચલગચ્છાધિપતિ પૂ. દાદાશ્રી ગૌતમસાગર સૂરીશ્વરજી મ. સા. નું સ્તવન. (૬૩) અચલગચ્છના આચાર્યાંની ગહૂલી. મૂળકર્તા : પૂ. આ. શ્રી મહેદ્રસિ’હ- ૪૮૦ થી ૪૫ સૂરિજીના શિષ્ય કવિધ પદ્યાનુવાદ : સાક્ષરવય શ્રી કે. કા. શાસ્ત્રી કર્યાં : વાચક લાવણ્યચંદ્ર ગણિ સ"પાદક : મુનિશ્રી કલાપ્રભસાગરજી Jain Education International કર્તા : અજ્ઞાત સં. મુનિશ્રી કલાકપ્રભસાગરજી "" પૂ. આ. ભ. શ્રી ગુણુસાગરસૂરીશ્વરજી મ. સા. શ્રીમતી પ્રેમકુવરબેન રતનીં સાવલા ૪૯૬ થી ૫૦૯ For Private & Personal Use Only ૫૧૦ – ૫૧૧ પરિપૂર્તિ (મહારાષ્ટ્રના વિહાર) : અચલગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. પૂ. મુનિશ્રી કલાપ્રભસાગરજી મ. સા. આદિ ઠાણા છ સ. ૨૦૩૮ માં ભીવંડી, નાશીક, માલેગામ, ધુલીયા, અમલનેર, પારાલા, ચાલીસગામ, પાંચારા, જલગામ, ભુસાવળ, ફૈજપુર, બુરહાનપુર, મલકાપુર, ખામગામ, શેગાંવ, બાલાપુર આકાલા, શીરપુર અંતરીક્ષ પાર્શ્વ તીય (સંધ સાથે) જાલના, ઔરંગાખા, અહમદનગર, પુના, પનવેલ, ચેમ્બુર આ સ્થળેા એ મળી રાા માસમાં ૧૮૦૦ કિ.મિ. ના ઉગ્ર વિહાર કરી પાછા મુંબઇ પધાર્યાં ત્યાં ખૂબ જ ધમ જાગૃતિ આણેલ. | ૫૧૨ – ૧૧૩ ૫૧૪ થી ૧૧૬ ૫૧૭ થી ૫૧૯ અચલગચ્છીય નૂતન ઉપાશ્રયા યુગ પ્રભાવક અચલગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. સ. ૨૦૩૪ માં મુંબઇ પધાર્યાં ત્યારે દરેક અચલગચ્છીય નૂતન ઉપાશ્રયના નિર્માણુના ખચ માટે શ્રાવકાને રૂા. ૫૦૦૦, ૨૦૦૦, અને ૧૦૦॰ તું દાન કરવા પ્રેરણા કરતાં... લગભગ ૨૦૦ દાતાઓએ આ યાજનામાં પોતાના નામ નોંધાવ્યા. તથા ઉપાશ્રયા માટે અન્ય દાતાઓએ પણ છુટક દાન આપ્યા. જેના કુલ વરૂપે મુલુંડ ચેક નાકા, જગડુશા નગર, વડાલા, વરલી, પાર્યાં, શાંતાક્રુઝ પૂર્વ (કલિકુંડ તીથ'), ચેમ્બુર, કાંજીર માગ, ડેાંખીવલી, કલ્યાણુ, મેાહના, વસ, વસઈ સ્ટેશન, વડેાદરા વિ. સ્થળે ઉપાશ્રયાનું નિર્માણ થયેલ છે. તથા તેથી પહેલા નાલા સાપારા, વાંદા, મલાડ, ગોરેગામ વિ. સ્થળે પણ ઉપાશ્રયાનું નિર્માણ થયેલ છે. અમદાવાદમાં પણ મણીનગરમાં અચલગચ્છ ઉપાશ્રય નિર્મિત થઇ રહેલ છે. www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy