________________
અનુપ્રાસની સાથે શ્લેષાલંકાર કવિ કેવી રીતે પ્રયોજે છે તેના ઉદાહરણ તરીકે નીચેની કડીઓ જુઓ; નિવૃત્તિ ગઇ તઉઉ હુઇ નિવૃત્તિ, મનરહિ નિચરઇ કહઈ પ્રવૃતિ; દિવરાવઈ બેટનઈ રાજ, ફલિઉ મનોરથ મહારાઉ આજ. ૫૫ જા જીવઇ અમહ વછરી મોહ, રાજ-તાણી તો કેહી સહિ? મોહરઇ ભાઇ તે સાવક, ધર્મ ન માનઇ તે શ્રાવક. ૧૭૭
કવિ જયશેખરસૂરિની કવિપ્રતિભાનું સરસ દર્શન જેમ એમના ઉપમા રૂપક અલંકારોમાં થાય છે તેવું જ સરસ દર્શન એમણે પ્રયોજેલા દુષ્ટાન્તાદિ અલંકારોમાં થાય છે. કવિની નિરીક્ષણશકિત કેટલી સૂક્ષમ છે તેની પણ તે પ્રતીતિ કરાવે છે. ઉ.ત. નીચેની પંકિતઓ જુઓ : વાનરડઉનઇ વીછી ખાધુ, દાહીજરેઉ દાવાનલિ દાધુ; ચડિઉ સીંચાણઉ ચરહા હાથિ, જૂઠઉ મિલિઉજૂઆરી. ૩૧ વેસનાર નઇ વાઉ વિકરાલુ, વિષહરુ સિંચિઉ વિસહર લાલું ; મુહતઉ માનિઉ રાણી ચલઇ, ઘઉઘોગેરઉંઉંઝલફળઈ. ૩૨ શશિ વિાણ પુત્રિમ લાજઇ વાઇ. પૂનમ વિણ શશિ ખંડઉ થાઇ; સકલ પુરુષ સુકુલીની નારિ, બિહઉંડ થોડી સંસારિ.૭૮ નિવૃત્તિ ભાગઇ તૃમિ બોલિંઉંકિસિઉં? પ્રિય ઉષઘ નઇ ગુરિ ઉપદિસિવું; ઘેવર માહે એ મૃત ઢલિઉ, થ (પી) હર જોતાં સગપણ મિલિઉ. ૭૯ એકઈ સંધ્યાં ઊગઉ સૂર, બીજી મિલિઉ રુલિઉ ભૂર; એકઇ બીજઇ શશિ ઊગઉ, બીજી બીજઇ ગિઉતે ષયઉ. ૧૮૭ ઘરટી-પુડ જિમ બે ઘરણિ, કણાહ સરીષ કંતુ, કહઉ આપઉ કિમ ઊગઇ? ભરડી ગઇ અંત. ૧૮૮ નાન્હાઉ એ કિમ નૃસિ? એ મનિ માણસિ ભ્રાંતિ; નાન્હાઇ સિંહ કિસોરડઇ, મયગલ ધડ ભજવંતિ. ૨૦૮ જલધર યુઠઈ જલાણ ન દહઈ. ગુરુડ વાઇગર ડસ કિમ રહાઇ રવિ ઉચ્ચમિ અંધારઉટલ, સાહસધાગી ન સાઇણિ છલઈ; કેસર (સ) દિ ગઇદ પલાઇ, ઘટ ક્રિમ નાંદઈ ધાણાને ધોઇ; હિમ પડતાં જિમ દાઇ આક,મઝ આગલિ તઉકાણ વરાક. ૩૮૭ યમુના જલિ ખિલ્લાઇ તોઇ ન મિલ્હઇ રાયહંસ નિય ધવલગુણ; સાયર જલ કાલઇ વસઇ, નિરાલાં ન મુન્નાહલ મલિગં; નહુ મંડલિનીલીવત્રિ નિલકકઉ ચંદન ચકિખમય; મન મોહિ વિહું પડિપડિય ન ભગ્ગી ભિલ્લમ તૂ આ બાલવય. ૩૯૬ ગ્યઉ કેસરિ મૃગ સંચરઇ, ગ્યઉરવિ તિમિર કુરંતિ; અરિભડ ભંજન ગયઉં, પરદલ શિવ પસારંતિ;
ત્રિભવન દીપક પ્રબંધ
૨૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org