________________
૨૨૬
ઉજજયન્તગિરિની ખરતર-વસહી પાદટીપ ૧. સ. પં. બેચરદાસ દેશી, પુરાતત્ત્વ, ૧-૩, (ચૈત્ર ૧૯૭૯ (ઈ.સ. ૧૯૩૩), પૃ. ૨૮૬. ૨. સં. શ્રી વિજયધર્મ સૂરિ, પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ ભાગ ૧લે, શ્રીયશોવિજયજી જૈન ગ્રંથમાળા,
ભાવનગર સં. ૧૯૭૮ ઈ.સ. ૧૯૨૨, પૃ. ૩૬. ૩. સાંપ્રત ગ્રંથમાં જુઓ અમારું શ્રીમતી વિધાત્રી વોરા સાથેનું સંપાદન. ૪. સં. મૃગેન્દ્ર મુનિજી, સૂરત ૧૯૬૮. પૃ. ૩૧૬. ૫. એજન, પૃ. ૧૯૨. ૬. જૈન જ્ઞાનપ્રસારક મંડલ, મુંબઈ ૧૯૦૫, સર્ગ ૯. ૭. આ કરાટકનું ચિત્ર પ્રથમ જ વાર (સ્વ.) સારાભાઈ મણિલાલ નવાબે Jaina Tirthas in India and their Architecture, Ahmedabad 1944, P. 111, Fig. 293. તરીકે છાપ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org