________________
જૈન અંગ આગમમાં પૂજા શબ્દના અ
આવા આશ સાપ્રયોગ કરણીય નથી એવા અભિપ્રાય પણ શ્રી .અભયદેવે આપ્યો છે. આ જ સૂત્રમાં ‘સત્કારશસા' પૃથક્ ગણાવી છે અને તેની ટીકામાં ટીકાકાર જણાવે છે—“સાર પ્રવર-વસ્ત્રાફિમિઃ પૂત્રનમ, તમે ચારિતિ સતાપરાંસાપ્રયોગ તિ ॥” આ ઉપરથી જણાય છે કે સૂત્રકારને પૂર્જા અને સત્કાર એમ ઈષ્ટ છે, પૂજા વડે સત્કાર એમ નહિ.
સમવાયાંગ સૂત્રમાં ૩૬મા સમવાયમાં ઉત્તરાધ્યયનનાં ૩૬ અધ્યયને ગણાવ્યાં છે તેમાં અગિયારમું અધ્યયન બહુશ્રુતપૂજા' નામે છે. આમાં ગા. ૧૫-૩૦માં બહુશ્રુતની અનેક ઉપમા દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. આ જ તેની પૂજા છે, એમ માનવું રહ્યું.
ટીકામાં માત્ર
૧૦૬
ભગવતી સૂ. પપ૬માં “પૂયાસારથિતિળયા” એવા પાડે છે પણુ તેની તેની સ`સ્કૃત છાયા આપી છે. પૂજાને અથ કર્યાં નથી.
पूयण- पूयणा
આચારાંગ (૧. ૧. ૧)માં મન્ન ચેત્ર ગવિયમ્સ વિર્ળમાળપૂયા' ઇત્યાદિ પાઠ છે જેને અનેકવાર પુનરાવૃત્ત કર્યાં છે. આની ટીકામાં પૂજન વિષે શ્રી શીલાંક જણાવે છે—‘ધૂનન પૂના-મૂવિનત્રસ્ત્રાન્તવાનનાબળામસેવાવિશેષવર્’--આગમા॰ પૃ. ૨૬, દીલ્હી પૃ. ૧૮.
આચારાંગ (૩. ૩. ૧૧૯)માં ‘“તુઓ વિચસ્ત પરિવરળ-માળા-પૂચળાણ જ્ઞત્તિને વમાયંતિ” પાઠ છે તેની ટીકામાં શીલાંક લખે છે—તથા પૂનનાર્થમાં પ્રવર્તમાનાઃ ર્માધાભાન भावयन्ति मम हि कृतविद्यस्योपचितद्रव्यप्राग्भारस्य परो दान-मान-सत्कार- प्रणाम - सेवाविशेषैः પૂનાં દ્ધિતીયાતિ પૂનન, તહેવમય મેચિનોતિ ' આગમે॰ પૃ. ૧૬૯, દીલ્હી પૃ. ૧૧૩. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પાઠ છે— ધનવિ વળાતે, નત્રિ માળખાતે નવિ પૂચળાતે...મિક્ષ્ વેસિયન્ત્ર” જૈત વિશ્વભારતી પ્રકાશિત-૬. ૯. તેની ટીકામાં આ. અભયદેવે લખ્યું છે—‘નવિ पूजनया - तीर्थ निर्माल्यदानमस्तकगन्धक्षेपमुखवस्त्रिकानमस्कार मालिकादानादिलक्षणया"
આગમા
પૃ. ૧૦૯.
સૂત્રકૃતાંગ (૧. ૨. ૨. ૧૧) માં પાઠ આવે છે—ના વિચ વ ફળ-પૂચના ” તેની ટીકામાં આચાર્ય શીલાંક લખે છે-“નાિિમા/મિ: ના, વજ્રપાત્રાફિમિશ્ર પૂનન” આગમા પૃ. ૬૪; દીલ્હી પૃ. ૪૩.
સૂત્રકૃતાંગ (૧. ૩. ૪. ૧૭)માં પાઠ છે—નહિં નારીળ સંગોના પૂચળા વિદ્યુતો તા” તેની ટીકામાં આ. શીલાંક લખે છે—તથા સત્સંગ મેવ પન્ના ધામાસ્યાલિમિઃ મનઃ વૂઝના’વામવિભૂષા પ્રવ્રુતઃ તા”” આગમા॰ પૃ. ૧૦૦; દીલ્હી પૃ. ૬૭
સૂત્રકૃતાંગ (૧, ૨. ૨. ૧૬)માં પાડે છે—“નોઽવ ય પૂચળપસ્થસિયા” તેની ટીકામાં આ. શીલાંક જણાવે છે-‘ન ૨ ૩પસસનઢાળ પૂના-પ્રાથઃ પ્રર્ષામિાળી સ્થાત્ મવેત્ ।” આગમા પૃ. ૬૫; દીલ્હી પૃ. ૪૪.
સૂત્રકૃતાંગ (૧. ૨. ૩. ૧૨)માં પાડે છે-“નિવિ ટેક્સ લિસ્રો-પૂયનં” તેની ટીકામાં આ. શીલાંક લખે છે. વિશ્વેત-જીગુપ્તયેત્ તિ માધાં સ્તુતિમાં તથા પૂઝન' વસ્ત્રાવિત્ઝામસ્વ ”િ આગમા॰ પૃ. ૭૩, દીલ્હી પૃ. ૪૯.
સૂત્રકૃતાંગ (૧. ૯. ૨૨)માં પાડે છે—વ ના ય વર્ળપૂવૅળા” તેની ટીકામાં આ. શીલાંક લખે छे–“ तथा याच सुरासुराधिपतिचक्रवर्तिबलदेववासुदेवादिभिः वंदना, तथा तैरेव सत्कारपूर्विका વસ્ત્રાવિના જૂનના' આગમા॰ પૃ. ૧૮૧-૨, દીલ્હી પૃ. ૧૨૧-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org