________________
જ્ઞાનપુષ્પાંજલિ
રીતે અહીં ઉચ્ચ જ્ઞાનાભ્યાસ, પ્રાચીન અને અર્વાચીન જૈન સાહિત્યનો પરિચય અને સંશોધન તથા મુનિજનો, પંડિતો તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે જેનાથી તેઓ પ્રાપ્ત જ્ઞાનનો સમાજમાં સાચા અર્થમાં પ્રચાર-પ્રસાર કરી શકે.
૧૭૨
જ્ઞાનભંડાર સંવત્સરીપર્વ સિવાય વર્ષના બધા દિવસોમાં સવારના ૯.૦૦થી સાંજના ૫.૩૦ સુધી ખુલ્લો રહે છે. શ્રીસંઘની સેવામાં પ્રવૃત્ત આ જ્ઞાનભંડારનો લાભ લેવા માટે સહુ પૂજ્યશ્રીઓ તથા વિદ્વાનોને ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે.
સંપર્કસૂત્ર
આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર,
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા તીર્થ, ગાંધીનગર-૩૮૨ ૦૦૯
ફોન (૦૭૯) ૨૩૨૭૬૨૦૪, ૨૩૨૭૬૨૦૫, ૨૩૨૭૬૨૫૨ ફેક્સ-૨૩૨૭૬૨૪૯
Jain Education International
શહેર શાખા
ટોલકનગર, ત્રણ બંગલો, ડો. પ્રણવ નાણાવટીના દવાખાના સામે, પરિવાર ડાયનીંગ હોલની ગલીમાં, મહાલક્ષ્મી ચાર રસ્તા, પાલડી, અમદાવાદ-૭. ટે.નં. ૩૦૯૪૯૪૯૮
For Private & Personal Use Only
www.jainelibrary.org