________________
પુણ્યશ્લોક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખો તથા પ્રશસ્તિલેખો : ૩૫
બીજા શિલાલેખમાં આવતી શત્રુંજય ઉપર પોળ કરાવ્યાની હકીકત સિવાયની બન્ને શિલાલેખોની હકીક્ત વસ્તુપાલના સંબંધમાં રચાયેલા સાહિત્યમાં અને પ્રશસ્તિલેખોમાં મળી આવે છે; એટલું જ નહિ પણ આ શિલાલેખોમાં જેનો ઉલ્લેખ નથી તેવી વસ્તુપાલસંબંધી હકીકતો આજે મોટા પ્રમાણમાં મળી આવે છે. તેનો સંક્ષિપ્ત નિર્દેશ કરતાં પહેલાં પ્રસ્તુત બન્ને શિલાલેખોનો ભાવાર્થસહિત અક્ષરશ: પાઠ અને વસ્તુપાલને લગતા અદ્યાવધિ અપ્રસિદ્ધ દસ પ્રશસ્તિલેખો અને તેનો ટૂંક પરિચય આપવો ઉચિત લાગે છે.
शिलालेखाङ्क -१ [१] ॥ ॥ ॐ नमः श्रीसर्वज्ञाय ॥ विश्वस्थितिप्रथमनाटकसूत्रधारो
ब्राझं महो धृतम......... .........नम्रकिरीटकोटि
शक्र.........सुरा स युगा [२] दिदेवः ॥१॥ स्वैरं भ्राम्यतु नाम वीरधवलक्षोणींदुकीर्तिर्दिवं
पातालं च महीतलं च जलधेरन्तश्च नक्तं दिवं । धीसिद्धांजननिर्मलं विजयते श्रीवस्तुपालाख्यया
तेजःपाल[३]समाह्वयाभवदिदं यस्या द्वयं नेत्रयोः ॥ २॥ देव स्वर्नाथ ! कष्टं, ननु क इव भवान् ? नंदनोद्यानपाल:,
खेदस्तत्कोऽद्य ? केनाप्यहह! हृत इतः काननात् कल्पवृक्षः। हुँ मा वा[४]दीस्तदेतत्किमपि करुणया मानवानां मयैव
प्रीत्यादिष्टोऽयमुास्तिलकयति तलं वस्तुपालच्छलेन ॥ ३॥ विश्वेऽस्मिन् कस्य चेतो द.........स्य विश्वासमुच्चैः
प्रौढ-[५]श्वेतांशुरोचिः प्रचयसहचरी वस्तुपालस्य कीर्तिः। मन्ये तेनेयमारोहति गिरिषु.........यते गह्वरेषु
सर्गोत्संगा.........जल (१) ......याति पातालमूलम् ॥ ४ स एष निः-[६] शेषविपक्षकाल:
श्रीवस्तुपालः [पदमद्भुतानाम्] । यः शंकरोपि प्रणयिव्रजस्य
विभाति लक्ष्मीपरिरम्भरम्यः॥५॥ किंव.........ह.........नीरनि.........मुष्य
श्रीवस्तुपालसचिवस्या गुणप्ररोहम्। दैन्या गिरो ...... नेक ........
प्रीतिस्पृशः किमपि यत्र दृशः पतन्ति ॥ ६॥ श्लाघ्यो न वीरधवलः क्षितिपावतंसः
कैर्नाम विक्रम-नयाविव मूर्तिमंतौ। श्री[८वस्तुपाल इति वीरललाम तेजः
पालश्च बुद्धिनिलयः सचिवौ यदीयौ ॥७॥ ૪૦ ચ૦ ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org