________________
૨૪૪ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
|| ૬ ||
વમઢા સમાહિ-નોવૈદિક ઋ आय-हियाऍ संनिसेज्जाओ मिस्सीभावं पत्थुया एगे । वाया वीरियं कुसीलाणं ! अह रहसम्मि दुक्कडं करेइ । “ માÈ મહાસઢેડચં '' તિ।। ૨૮ ॥
|| શ્૯ ||
‘વંતિ મંથવું તાહિ ; तुम्हा समणा न समेंति; बहवे गिहाइँ अवहद्दु; धुव-मग्गम् एव पवयंति-; सुद्धं रवई परिसाए; जाति णं तहावि विया; सयँ दुक्कडं च नो वयइ;
आइ विकत्थई बाले ।
“એયાળુવીર્ મા વાસી ''; ચોખ્ખુંતો શિાર્દૂ સે મુખ્ખો || ૬ ||
उसिया विइत्थ-पोसेसु; પળા-સમષિયા વૃ-ો; અવિ હથ-પા-છેનાă; अवि तेयसाऽभितवणा हूँ; અવુ !-નામ-છેનાă; इइ एत्थ पाव-संतत्ता;
पुरिसा इत्थि-वेय-खेदन्ना । नारीणं वसं वसं उवकसंति
॥ ૨ ॥
॥ ૨ ॥
મહુવા વર્દૂ-મંસ-૩૧તે । तच्छिय खार - सिंचणाई च ૪-૨હેતાં તિતિયંતિ । ન ચ નંતિ “ પુળો ન લાદં’” તિ ॥ ૨૨ ॥
<<
સમાધિયોગથી ભ્રષ્ટ થઇ ને તેઓ તે(સ્ત્રી)ઓ સાથે પરિચય કરે છે” તેથી શ્રમણો પોતાના ભલા માટે સ્ત્રીઓ સાથે એક આસન પર બેસતા નથી. (૧૬)
ધણા ધરોમાં જાય છે (?), કેટલાક મૈથુનનું સેવન કરે છે (અને છતાં) ધ્રુવમાર્ગની વાતો કરે છે. વાતો કરવી એ ખરાબ ચારિત્ર્યવાળાઓનું જોર છે*. (૧૭)
પરિષદોમાં પવિત્ર (શબ્દોની) ગર્જના કરે છે, જ્યારે એકાંતમાં દુષ્કૃત્યો કરે છે. છતાં ય ડાહ્યા માણસો એને ઓળખી કાઢે છે કે, “ આ ધુતારો અને મહાન શ છે ” * (૧૮)
અને જાતે (પોતાનું) દુષ્કૃત્ય કહેતો નથી અને જ્યારે એને બતાવવામાં આવે છે ત્યારે એ નાદાન ખણગાં ફૂંકે છે, અને જ્યારે એને શિખામણ આપવામાં આવે છે કે “ સ્ત્રી-વેદનો વિચાર કર અને એમ ન કરીશ ' ત્યારે ખૂબ ગ્લાનિ પામે છે. (૧૯)
Jain Education International
સ્ત્રીઓનું પોષણ કરવાના અનુભવવાળા અને જેઓ સ્ત્રીવેદને સારી રીતે જાણે છે તેવા પુરુષો પણ અને પ્રજ્ઞાયુક્ત પણ કેટલાક (લોકો) સ્ત્રીઓને વશ થઈ જાય છે. (૨૦)
હાથપગનું કાપી નાખવું, અથવા ચામડી કે માંસ ઊતરડી નાખવું, અગ્નિમાં તપાવવું અને ધામાં ક્ષારનું સિંચવું. (૨૧)
અહીં
અથવા કાન અને નાકનું કાપવું, ગળું કાપવું——આ બધું (સ્ત્રીઓ) સહન કરે છે છતાં (આ લોકમાં) પાપથી દુઃખી થવા છતાં—“ હું ફરી નહિ કરું ” એ પ્રમાણે તેઓ કહેતી નથી. (૨૨)
* વધારે સારો અર્થ :
ખરાબ ચારિત્ર્યવાળાઓનું જોર વાણીમાં હોય છે. ( સરખાવો ઃ ષિ વીર્ય દ્વિજ્ઞાનામ્ ।)
For Private & Personal Use Only
- અનુવાદક
www.jainelibrary.org