________________
૨૧૨ ઃ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચી
કોશકારે બ્રહ્મવર્ગ અને ક્ષત્રિયવર્ગ એમ બે જુદા વર્ગ ક્ય જણાતા નથી પણ ક્ષત્રિયવર્ગમાં બને સમાવેલા લાગે છે; અથવા પોથી લખનાર મથાળું લખવું ચૂકી ગયો હોય.
"दानिस्मंदस्तु पण्डिते" (श्लोक ११७) पंडित-दानिस्मंद-दानिशमंद. "म्बुलान आचार्यः” (श्लोक ११७) मायार्य-म्बुलान-मुल्ला. "आषोंद उपाध्याये" (श्लोक ११७) उपाध्याय-आषोंद-आखोंद-आखूद. "शागिर्दः शिष्यसंज्ञे" (श्लोक ११८) शिष्य-शागिर्द. "सभायां मज्लिसः" (श्लोक ११९) सभा-मज्लिस-मजलिस. "मन्त्रपाठे फातेहह" (श्लोक १२०) भंत्राई-फातेहह-फातिहह. "कलिमा मूलमन्त्रे" (श्लोक ११९) भूसमंत्र-कलिमा-कलिमह-कलमो. "अभ्युत्थाने च ताजीमः” (श्लोक १२१) आ६२ भाट जना यg-ताजीम-ताअज़ीम. "खामोषी मौन उच्यते" (श्लोक १२२) भौन-खामोषी. "अतिक्रमे जिआदती स्यात्" (श्लोक १२३) मतिभ-मणार-जिआदती-जियादती. "मोल्हिदः स्यात् तु पाखण्डे" (श्लोक १२६) पायंड-मत-मोल्हिद-मुल्हिद. “यतौ तु दरवेशः स्यात्" (श्लोक १२६) यति-दरवेश. "न्याजबंदी अभिवादने" (श्लोक १२४) अभिवाहन-न्याजबंदी. “दृष्टान्ते तु दलेली स्यात्" (श्लोक १२४) दृष्टांत-दलेली-दलील. "आमिळः तापसे भवेत्” (श्लोक १२५) तापस-आमिल-आलेम. (मली आलिमः ५४ खोवो
આ વર્ગમાં શબ્દોના વિભાગ અંગે વિચારતાં જણાય છે કે ૧૨૮ શ્લોક સુધી બ્રહ્મવર્ગ ચાલે છે અને પછી “પાતશાહ” શબ્દની શરૂઆત થતાં ૧૨મા શ્લોકથી ક્ષત્રિયવર્ગનો પ્રારંભ થાય છે. બ્રહ્મવર્ગના छेदसा दोभा 'गुरु' अर्थनो 'वोस्त' श५-६ विस छ. ક્ષત્રિયવર્ગનો પ્રારંભ–
" पातशाहस्तु नृपे प्रोक्तः सुल्तानस्तु ततोऽधिके । शाहान्शाही नृपाधीशे वजीरो मन्त्रिणि स्मृतः ॥” (श्लोक १२९)
૧ અરબી તથા ફારસી શબ્દોને સંસ્કૃત તથા પ્રાકૃતનો ઢોળ ચડાવવાની રીત ઘણા જુના વખતથી પ્રચલિત છે. પાણિનીય
વ્યાકરણમાં તથા મહાભારતમાં અને અમરકોશ વગેરે કોશોમાં પણ એના ઢોળ ચડાવેલા શબ્દો ઉપલબ્ધ છે. સંસ્કૃત તથા પ્રાકૃત ઢોળ
અરબી કે ફારસી શબ્દ १ तुरुष्क वनायुज-वनायुजे जाताः वनायुजाः (सही वनायुज' शोध ॥२सी शर्नु
સંરકૃત રૂપાંતર છે.) २ पारसीक (24डी पारसीक २० ओ-हाय ॥२२सी'ફારસી શબ્દનું સંત રૂપાંતર છે.) ३ साखि
शाह ४ साखानुसाखि
शाहन्शाही ५ साहाणुसाहि (आकृत)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org