________________
[૮] વિવાહમાં ઉપગ્રહ દેષ વિચાર
સૂર્યના મહાનક્ષત્રથી ગણતાં જે ચન્દ્રમાનુ નક્ષત્ર આવે તે ઉપગ્રહ દોષ થાય.
સૂર્ય મહા નક્ષત્રથી ગણતાં ૫-૮-૧૦-૧૪૭ ૧૯-૧૫-૨૧ ૨૨-૨૩-૨૪-૨૫-૧૮મું નક્ષત્ર આવે, તે ઉપગ્રહ ચાણ થાય છે જે કુરુક્ષેત્રમાં વિર્ય છે.
[૭] વિવાહમાં ક્રાંતિ સભ્ય દોષ વિચાર ત્રણ રેખા ઉભી અને ત્રણ રેખા આડી બે ચે.
મધ્ય રેખા ઉપર મીનથી લખીને ઉપર પ્રમાણે ચક્ર બનાવવુ અને તેમાં સૂર્ય અને ચન્દ્ર એક જ રેખા ઉપર આવે, તે કાન્તિસામ્ય નામને દેવ છે. એમ જાણવું
[૮] દેશ ભેદથી લાદિ દેષ પરિહાર लत्ता मालवके देशे, पातः कौशल के तथा । एकार्गल काश्मीरे वैधः, सर्वत्र परिवर्जयेत् ॥ उर्ध्वा स्तिस्रतर स्तिस्तो, मध्ये मीव लिखेद् बुधः । સૂર્યા જ મસી દુર્દો, નિત સામ્ય વિદ્યતે
ન: વન્ય યુaો, જેષ : ! मकरेण वृष क्रान्ति श्वापोऽपि मिथुनेन च ॥ कर्केण वृश्चिको विद्धो, वैधश्य तुल कुभयोः । क्रान्ति साम्ये कृतो हो, हान जीवति कदाचन ॥
ત્રણ રેખા ઉર્ધ્વ અને ત્રણ તાછી ખેંચીને મધ્યની રેખા ઉપર મીન-કન્યા અને તીખી રેખા પર મિથુન, ધન ઉદર્વ રેખા પર લખીને ક્રમશઃ બધાં લો રાખીને ચક બનાવે, તેમાં એક રેખા પર ચન્દ્ર સૂર્ય આવે તે ક્રાંતિ સામ્ય દેષ જાણુ. મીન અને કન્યાને વધુ જાણો.
વિભાગ પહેલે