________________
અર્થ :- અનુશાષા, મઘા, હસ્ત, રેવતી, રાહિણી, ત્રણે ઉત્તરા, મૃગશિરા, પુષ્ય, ધનિષ્ઠા, શતભિષા અને પૂર્વાષાઢા નક્ષત્રામાં ઝુલ માસે, શુભ દિવસે જળાશયનું ખાતમુહૂત કવુ તેને પહિતે એ શુભ કહ્યુ છે.
જળાશયનું ખાતમુર્હુત જો રિવવારે કરે સેામવારે કરે તે જળ નીકળે, મગળવારે રેતી અધિક જળ નીકળે, ગુરૂવારે મીઠું પાણી નીકળે, પાણી નીકળે, શનિવારે જળ ન નીકળે.
આ પ્રમાણે વારનું ફળ જાણવુ..
[૩૦] સૂર્ય કૂપ ચઢ
||1||
W
તે જળ ન નીકળે, નીકળે, મુધવારે શુક્રવારે ભાજ
poyJ
૩
નક્ષત્ર
ખારૂં જળ
ફળ
[૩૧] જળસંશાધવાના પ્રકાર
આ ભાત ભૂમિમાં ખેતી આદિ માટે જળની ખૂબ જરૂર રહે છે. આ જરૂરીઆત પૂરી કરવા માટે જે જગ્યાએ ફૂવા–વાવ કે તેવું અન્ય જળાશય કરવાના વિચાર હાય,તેનીચે લખ્યા મુજબ વિસ્તારમાં કરવાથી જળ સહેલાઈથી મળી રહે છે.
(૧) પાણી વિનાની જગ્યામાં જે નેતરનાં ઝાડ હાય, તે તે ઝાડથી આથમણી દિશામાં ત્રણ હાથ ઉંડે પાણી છે એમ જાણવુ. શ્રી યતીન્દ્ગ ગ્રુત પ્રભાકર :
૨ ૧૩