________________
नऋत्यां पारणा लाभ., पश्चिमे सवदा मुखम् । वायव्यामश्वलाभः, स्यादुचरे व्याधि संभव । ઈંગાને વસ્ત્રજામ, પદ પર નૃતમ્ il
અથ - ઘંટા-આમલસારાના આકારનું ચક્ર બનાવીને તેના મધ્ય, પૂર્વ, અગ્નિ, દક્ષિણ આદિ સૃષ્ટિક્રમે અનુક્રમે ૨૭ નક્ષત્રો લખવા. સૂર્ય નક્ષત્રો ૩ નક્ષત્રો મધ્યમાં સ્થાપવા, ૩ પૂર્વમાં, ૩ અગ્નિકેણમાં, ૩ દક્ષિણ દિશામાં, ૩ નૈઋત્યમાં , ૩ પશ્ચિમમાં, ૩ વાયવ્ય કે માં ૩ ઉત્તરમાં અને ૩ ઈશાનકેણમાં લખી સુહુર્તના દિવસે જોવું. તે ચંદ્ર નક્ષત્ર જે મધ્યમાં હોય તે લાભ, પૂર્વમાં હોય તે લડાઇમાં છત, અગ્નિકોણમાં ધનહાનિ, દક્ષિણમાં કર્તાનું મરણ, નૈઋત્યમાં સંતતિને લાભ, પશ્ચિમમાં સદા સુખ, વાયવ્યમાં ઘડાને લાભ, ઉત્તરમાં રોગની પ્રાપ્તિ અને ઈશાનમાં વસ્ત્ર લાભ થાય. આ પ્રમાણે ઘંટાચનું ફળ કહેલું છે. સૂર્યભાત ચંદ્રભ ૬ શ્રેટ ૬ ને ૯ શ્રે. ૩ ને ૩ શ્રેટ
૩ વિષ્કભાદિ વિધેય કાર્યો चौल च वीजरोपं च, स्त्रीसों दन्तकल्पनम् । काष्ठ कर्म रिपू च्चाट, विकभे तु प्रकारयेत् ।। मित्रत्वं लेपनं चैव, भूपणं भूपरिग्रहम् । राजवण्यं महोत्साहं प्रीतियोगे प्रकारयेत् ॥ वीजवापं धनग्राह-मायुरारोग्य कर्म च । विवाहं व्रत वन्वं च, ह्यायुप्मति च कारयेत् ॥ वस्त्र बंब-मलंकारं, सौभाग्य लेपकर्म च । सोमपान मुरापानं, सौभाग्यं तु प्रकारयेत् ।। विवाह दान कर्माणि, भूपणं परिग्रहम् ।
राजाभिषेक मायुप्य, गोभने च प्रकारयेत् ।। શ્રી હતીન્દ્ર મુહુર્ત દર્પણ
૧ ૪૫૦