________________
જાય તે
મંદિર
મા !
પૂર્વમાં વડ, દક્ષિણમાં ઉંબરે અને પશ્ચિમમાં પીપળો હોય તે શુભ જાણો.
૮. પત્થરના સ્તંભ વગેરે ઘરમાં રાખવાને વિચાર
पाहाणमयं थंभं पीढं पढें च वारउत्ताणं । . . -વે ફિ વિરુદા જુઠ્ઠાવા ઇarળસુ ! !
પત્થરના સ્તંભહારવટ પાટિયા અને બારશાખ એ સાધારણ ઘરમાં હોય તે અશુભ છે. * *
પરંતુ ધર્મસ્થાન દેવમંદિર આદિ કેકાણે હેય તે શુભ છે. पाहाणमये कट्ठ कट्ठमए पाहणस्स थभाई । पासाओ य गिहे व वज्जेयवा पयेतेणं ॥
જે પ્રાસાદ અથવા ઘર પથરનાં હોય ત્યાં લાકડાનાં અને લાકડાનાં હોય ત્યાં પત્થરના પતંભ ભારવટ આદિ કરવાં નહિ! અથત ઘર આદિ પત્થરના હોય તે સ્તંભ વિગેરે પણ પત્થરના કરવા અને લાકડાનાં હોય તે તંભ વિગેરે લાકડાના કરવા. * * * ૯૦ રજૂર્યગ્ધા તિથિ અને ચંદ્ર
छग चउ अट्टमि सुट्टी, दसममि बार दसमि बीआउ ,बारसि चत्थि बीमा, मेसाइंस शुर दड्ढ विणा ॥
મેષ આદિ રાશિઓ ઉપર સૂર્ય હોય ત્યારે અનકમે છ૪, ચોથ, આઠમ, છઠ, દશમ, આઠમ, બારસ, દશમ, બીજ, બારસ, ચોથ અને બીજ એ સૂર્યદઘા તિથિ કહેવાય. • • धन-मीन संक्रातिमा २ . मिथुन-कन्पा संक्रांतिमां ८ શુપમ , , ૪ , રાહુ- ' ૨૦ મેષ- , ૬ સુજા- છે (૨૨
હ૧ ચદયા તિથિ અને યવ ' कुंभधणे अजभिहुणे तुलसीहे भयरमीण विसकक्के । विच्छियकन्नासु कमा बीआई समतिही उ ससिदड्ढा ।। - કુંભ અને ધનને ચંદ્રમાં હોય ત્યારે બીજ, મેષ અને ભિક્ષુનને ચંદ્રમા હોય ત્યારે ચોથ તુલ્લા અને સિંહને ચંદ્રમાં હોય ત્યારે છઠ, મકર અને મીનને ચંદ્રમા હોય ત્યારે આમ,
* વિભાગ ત્રીજે