________________
અર્થ - મંગળ ગુરૂ અથ શનિવારે ભદ્રા (૨-૭-૧૨) તિથિ હેય તથા મૃગશિર, ચિત્રા અથવ અનુરાધા નક્ષત્ર હેય, તો “મગ થાય છે. તેમજ ઉકત વાર અને ઉકત તિથિને રિસે કૃત્તિકા, પુનર્વસુ. ઉત્તરા ફાગુની, વિશ ખા, પૂર્વાભાદ્રપદ અથવા ઉત્તરાઢા નક્ષત્ર હેય, તે પુિષ્કર' નામને ચગ થાય છે.
पचग धणि? अद्धा मयकियबज्जिज्ज जाम दिसि गमणं । एसु तिसु सुहं असृह विहिलं दुति पण गुणं हाई ।।
અર્થ -પનિષ્ઠા નક્ષત્રના ઉતરાર્ધથી રેવતી નક્ષત્ર સુધી-એ પાંચ નક્ષત્રની પંચક સંજ્ઞા છે.
આ યુગમાં મતક કાર્ય અને દક્ષિણ દિશામાં ગમન કરવું નહિં.
ઉક્ત ત્રણે યોગમાં અથોત યમલગ ત્રપુકરગ અને પંચાગમાં શુભ અથવા અશુભ કાર્ય કરવામાં આવે તે અનુક્રમે બમણું, ત્રણ ગુણું અને પાચગુણું થાય છે.
૭૩ અબલાચાગ कृत्ति अपभिई चउरी सणि बुहि ससि सूर वार जुत्त कमा। पंचमि बिइ एगारंसि वारसि अबला सुहे कज्जे ।
અર્થ:- કૃત્તિકા, રહિણી, મૃગશિર અને આદ્રા એ ચાર નક્ષત્રના દિવસે અનુક્રમે શનિ, બુધ, સેમ અને રવિવાર હોય તથા પંચમ, બીજ, અથારસ અને બારસ તિથિ હોય, તે અમલ નામનો ચગ કય. આ રોગ શુભ કાર્યમાં વકર્યું છે.
જ તિથિ અને નક્ષત્રને મૃત્યુ ચાગ मलद्दसाइ चित्ता असेस सभिस य कत्तिरे वइआ । नदाए भद्दाए भद्दवया फग्गुणी दो दो । विजयाए मिग सवणा पुस्सऽस्सिणि भरणिजिट्ठ रित्ताए। आसाढदुग विसाहा अणुराह पुणव्वसु महाय ।। पुण्णाइ कर धणिट्टा रोहिणी इअ मयगऽवत्थ नक्खत्ता। नदिपइट्ठा पमुहे सुहकज्जे वज्जए मइमं ।। શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ