________________
नीचान्वये यद्यपि जात जन्मा,
मन्त्री भवेत्कार क खेचराद्यः । राजान्वये तस्य यदि प्रसूति,
भुमो पतित्व न कथ य याति ॥३२॥ वेशिस्थिता यस्य शुभो नभागा,
लग्नं विलग्न च लवे स्वकोये । केन्द्राणि सर्वाणि च सद्ग्रहाणि,
तस्यालये श्रीः कुरुते बिलासम् ॥३३॥ केन्द्रस्यिता गुरु विलग्न क जन्म नाथा,
__ मध्ये चयस्थ नितरां वितरंति भाग्यम् । शीदियोभ्युदय भेषु गताभवेयु रारम्भ
___ मध्यम विराम फल प्रदास्ते ॥३४॥ અથ:- જે માણસ નીચ કૂળમાં જન્મ્યા હોય પણ તેના ગ્રહો કારક હોય, તે તે રાજાને મંત્રી બને છે અને જે રાજાના કુળમાં ઉત્પન્ન થાય છે તે અવશ્ય રાજા બને છે.
જેના લગ્ન સ્થાનથી ધનસ્થાનમાં શુભ ગ્રહ હોય અને જન્મ લગ્ન પોતાના નવાંશમા હાય તેમજ ચારે કેન્દ્રોમાં શુભ ગ્રહ બેઠેલા હોય, તો તે માણસના ઘરમાં લક્ષમી નિરતર વાસ ४३ छे.
હરપતિ, લયનેશ અને ચન્દ્રની રાશિનો સ્વામી શીર્ષોદય રાશિમાં સ્થિત થઈને આ ત્રણે કેન્દ્રમાં બેઠા હોય, તે તે માણસની પ્રારલિક, મધ્યમ અને, છેલ્લી અવસ્થામાં ભાગ્યોદય કરે છે.
७. शस्योग संस्था विलग्ने ऽप्यथ सप्तमे च
पतङ्ग मुख्यास्तु ग्रहा नितान्तम् । वदन्ति योगं शकटाख्य संज्ञं,
जातो नरः स्याच्छकटोपजीवी ॥३॥ ૩૩-શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર
: २५७