________________
અર્થ:- જે નાભ સાદિ ચગનું વર્ણન કરેલ છે, તે જન્મ કુંડળીમાં રહેલા ગ્રહોના યથાર્થ અભ્યાસ પછી પૂર્વાચાર્યોએ કરેલ છે. માટે ગ્રહોના બળાબળને બરાબર અભ્યાસ કરીને ફળનું વર્ણન કરવું.
૬૬ ચન્દ્ર યોગફળ उत्पातके कृशतनुर्निशि वाऽथ दृश्ये
दृश्ये दिवासिरिगर्भ થશે દર 4 (8) 1 Uત્ર સ્થિતઃ સમક્ષ पृथिवौ पतित्व जातो नयाय कुरुते परिपूर्णमूर्तिः ॥२९॥
અથ: જે માણસના જન્મ સમયે ચન્દ્રમા ક્ષીણ હોય અથવા દશ્ય ભાગને હેય, તે તે. અનિષ્ટકારક જાણવો. અને સૂર્યના મડળમાં થઈને દશ્ય ભાગને સ્થિત હોય તે સમ ફળ આપનારે જાણવું અને જે જન્મકાળે પૂર્ણ ચન્દ્રમાં હોય તે તે જાતકને વિનયવત પૃથ્વીપતિ બનાવે.
૬૭ દરિદ્ર રોગ वामवामे ग्रहाः सर्वे सूर्यादीनां मुनिस्तथा । दरिद्रयोग जानीयान्नात्र कार्या विचारणा ॥२७॥
અર્થ જે માણસના જન્મ કાળમાં સૂર્ય આદિ સર્વ ગ્રહ ડાબી બાજુએ ડાબા બે ક્રમથી સાત સ્થાનમાં પડે તે નિરસ દેહ દરિયેાગ જાણ.
૬૮ ક૨ સંપુટ રોગ ऋतुरेतश्च सम्पर्काज्जायते विषमा गतिः । करसम्पुटमादाय वन्ध्या भवति निश्चितम् ॥२८॥
અર્થ: શતકના સંપર્કથી વિષમ ગતિ હય, તે કર સંપુટ લેગ થાય. આવા વૈગમાં સ્ત્રી, અવશ્ય વધ્યા બને. શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
= ૨૫૫