________________
ध्रुवयोगे च दीर्घायुः, सर्वेषा प्रिय दर्शनः FUરા ડ ઉતાવત, ધ્રુવવૃદ્ધિગ્ર ગાયતે ફરી
અથ:- ધ્રુવ રોગમાં જન્મેલે માણસ દીર્ઘ આયુષ્યવાળે, સર્વને પ્રિય લાગનારે સ્થિરપણે કર્મ કરનારે અને શક્તિશાળી સ્થિર બુદ્ધિવાળા હોય છે
व्याघात योग जातश्च, सर्वज्ञ. सर्व पूजितः सकर्मकरो लोके, व्याख्यातः सर्न कर्मसु ॥१३॥
અથ-વ્યાઘાત ચોગમાં જન્મનારો માણસ, સર્વિસ, સર્વ પૂજ્ય, સર્વ કર્મ નિપુણ અને સંસારનાં સર્વ કાર્ય કરવામાં પ્રસિદ્ધ હોય છે,
हर्षणे जायते लोके, महाभाग्यो नृपप्रियः 9. સવા ઘર્યુંવત્તા, વિદ્યારત્ર વિશાલા ૨૪
અર્થ – હર્ષણ રોગમાં જન્મેલે માણસ સંસારમાં અધિક ભાગ્યવાન, રાજાને વહાલે, પ્રસન્ન રહેનારો ધનવાન અને વેદ શાસ્ત્રનો જાણનારો હોય છે.
वज्रयोगे ववमुष्टिः, सर्व विद्यास्त्र पारगः धन धान्य समायुक्तस्तत्त्वज्ञो, बहु विक्रमः ।।१५।
અથર્વજગમાં જન્મેલો માણસ દઢ નિર્ધારવાળો, બધી વિદ્યામાં નિપુણ ધનધાન્ય સંપન્ન, તત્વજ્ઞાની અને મહા પરાક્રમી હેય છે.
सिद्धियोगे समुत्पन्न , ससिद्धियुतो भवेत् दाता भोक्ता सुखी कान्तः, शोको रोगी च मानतः ॥१६॥
અર્થ - સિદ્ધિ એગમાં જન્મેલે માણસ સર્વ સિદ્ધિવાળે, દાતા, ભેગી, સુખી, દેખાવ, શેક અને રગ્રસ્ત હોય છે. ૨૭–શ્રી યતીન્દ્ર મુહુત પ્રભાકર •
| ૨૦૯