________________
વિભાગ બીજો
માનસાગરી પદ્ધતિ નામે ગ્રન્થમાંથી ઉષ્કૃત.
૧. પળ
निष्ठुरो दुर्मुखश्चैव, स्त्रीद्वेषो मतिहोनकः । परप्रेष्यो जनैर्युक्तः कृष्णपक्षे प्रजायते ॥ १॥
અર્થ :- કૃષ્ણ પક્ષ ( અંધારીઆ ) માં જન્મનારા માસ દયાહીન, રૂપા, શ્રીના દ્વેષ કરનારા, હીન બુદ્ધિવાળા અને પારકા માણસેાની બુદ્ધિથી દોરવાઈ જનારા હોય છે.
पूर्ण चन्द्रनिभ श्रीमान्, सोद्यमो बहु शास्त्रवित् કુશજો જ્ઞાન સંપન્નઃ શુરુપક્ષે મદ્રેસરઃ પ્રા
અથ – શુકલ પક્ષ (અજવાળીઆ ) માં જન્મનારા માણસ પૂનમના ચન્દ્રમા જેવા શાભતા, ધનવાન, ઉપમી, અનૈક શાસ્ત્રોને! માતા અને કુશળ હાય છે.
૨. તિથિળ.
क्रूररङ्गो घनहीं नः कुल सन्ताप R: 1 व्यसना सक्त चित्त व प्रतिपत्तिथि जो नरः ॥१॥
અર્થ :- પ્રતિપદાના દિવસે જન્મનારા માસ, દૃષ્ટાની સાખત કરનારા, ધનહીન, કુળને પીડા કરનારા તથા વ્યસનગ્રસ્ત હાય છે.
पर दाररता नित्यं, सत्य શૌવિર્જિતઃ । तस्कर स्नेहहीन व द्वितोया संभवा नरः ॥२॥
૨૫-પી યતીન્દુ મુહૂ પ્રભાકર
: ૧:૩