________________
આ મુજબના ગ્રહ હોય તે પ્રતિષ્ઠામાં શુભ છે.
આ કુંડળી આચાર્ય સ્થાપના રાજ્યાભિષેક, વગેરે કાર્યમાં પણ શુભ ફળ આપનાર છે.
પ્રતિષ્ઠા કુંડળીમાં નીચ ગ્રહ હોય તે કુર ગ્રહ, હાય અસ્તના ગ્રહ હોય અથવા શત્રુના ક્ષેત્રના હોય અથવા વકી હોય તે બધાને વિલજ અર્થાત વિપરિત જાણવા
શનિ, રવિ વક્રી હોય તે મદિરનો નાશ મંગળ, શનિ, સૂર્ય ૧-૪ ૭-૧૦-૮ અને ૯ એટલા થાને હોય તે મદિરને ભંગ કરે છે.
મંગળ બારમે શત્રુ નાશક છે.
વળી દીક્ષા અંગે કહે છે કે-શુક્રવાર, શુક્રનો નવમાંશ, શુક્ર લગ્નાધિપતિ, શુક્રનો ઉદય, શુક સાતમા સ્થાનથી લગ્નને જેતે હોય તે દીક્ષા આપવી નહિં.
સોમવારે લગ્નને હવામી ચન્દ્ર, નવમાંશને હવામી ચન્દ્ર, ચન્દ્રના ઉદયે શુકલપક્ષે એ બે દીક્ષા આપવી નહિ.
રિ૫] કુંડળીના ગ્રહ વેગ મૂસવ યોગ તજ. કર્મ યોગ છોડી દે, પાપીયોગ વર્ષ છે. રાજ્ય ગ ત્યાજ્ય છે. મને યોગ તજ. વક્ર યાગ તજ, શર્ટ થાગ તજ,
કુહળીને ગ્રહ ચગ
kulcllcool
auો
વિભાગ પહેલો
૧૪૮ :