________________
વિધિઃ- આ યંત્રને કાળા પત્થરના ટુકડા પર કોયલાથી શનિવારે લખો. શનિ પીડિત વ્યક્તિના માથાથી પગ સુધી સાત વાર ઉતારીને કોઈ એવા કૂવામાં નાખી દે કે જેનું પાણી શનિ પીડિત વ્યક્તિ પિતાના જીવનમાં કદી ન પીવું. આમ કરવાથી શનિ દેવ કૃપા કરે છે. આ સિદ્ધ પ્રાગ છે.
રિર૬] નક્ષત્ર દ ચાગ રવિવાર ભરણી, તે સમે ચિત્રા જાણે ઉત્તરાષાઢા મગળ, બુધે ધનિષ્ઠા હાણ ગુરૂએ ઉત્તરા ફાગુની, શુકે જ્યેષ્ઠા હોય છે શનિવારને રેવતી, એ દશ્ય થકી દુખ હોય છે
[૨૭] મુસલ વજ ગર સામે ચિત્રા, શુકે જેષ્ઠા, શનિ રેવતી હોય છે બુધે ધનિષ્ઠા, રવિ ભરણી ને, ઉત્તરાષાઢા
મંગળ જેય ગુરૂએ ઉત્તરા ફાળુની મૂસલ યોગ પ્રમાણ ધારેલું ધૂળમાં મેળવે શુભ કાર્યમાં હારું
રરરાજા ભગાદિ ચોગ શનિ, રવિ ને મંગળ અમાવસીઆ જોગ ! જે મિલે સ્વાતિ અશ્વિની, અને આયુષ્ય
માનને રોગ છે પશુ, પક્ષી, જંગમ સ્થાવરા, વળી થાય
મનુષ્ય સહારો યા રાજ્ય ભંગ નિશ્ચય થશે, સશય નહિ
તલભાર !!
રિરી શુક વિચાર આઠ માસ ને બાર દિન પૂર્વ કે વસંતિ ! દિન બહુતરી હીર કહે મડવ રહઈ એકાંતિ છે
વિભાગ પહેલે
૧૫૦ ૨