________________
ગત વર્ષ ગણીને તેમાં જન્મનક્ષત્ર સુધી અશ્વિની નક્ષત્રથી ગણત્રી કરવી. તેને ગત વર્ષ સાથે જોડવું. ને ચાર બાદ કરવા. પછીથી ૯ના આંક વડે ભાગવું. જે બાકી રહે તેને સૂર્યથી ગણતાં જે શેષ રહે, તેને દશા સમજવી.
૫૮
૧૦ અશ્વિનીથી ગણતાં જન્મનક્ષત્ર પર્વત
१८
૯) ૬૪ ( ૭
૬૩
૧ સૂર્યની દશા ચાલે એમ નક્કી થયું. [૧૪૦] વિવાહમાં ખૂટી રેપવાનું મુહુત
મંડપમાં રથ-સ્થાપન-નિર્ણય સૂ કા ઉલટું ઘg , स्तम्भो : लिको दंडमृगेषु वायौ । मीना ज कुभे निती विवाहे,
स्थाप्यो ऽ ग्निकाणे वृष युग्म कर्के ।।९९।। અથ - કન્યા, સિહ, તુલા–એ રાશિઓના સુર્યમાં ઈશાન ખૂણામાં, વૃશ્ચિક, ધન, મકર-એ રાશિઓના સૂર્યમાં વાયવ્ય ખૂણામાં, કુંભ, મીન, મેષ એ શશિઓના સૂર્યમાં નૈઋત્ય ખૂણામાં વૃષભ, મિથુન, ક–એ રાશિઓના સૂર્યમાં અગ્નિ ખૂણામાં થંભ રેપ જોઈએ. શ્રી થતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :