________________
792
નમસ્કારમ્ ત્રસિદ્ધિ
ખીજો પ્રકાશ
નથી જ્યાં જન્મ, નથી મણ, નથી ભય, નથી પરાભવ અને નથી કે પશુ દિવસ કલેરાને લેશ, ત્યાં સિદ્ધના વેશ રહેલા છે. ૧.
સોયામ્તભ (કેળના થડ)ની જેમ રવ પ્રકારે અસાર એવ સંસાર માં ? અને લેાકથી શ્રેષ્ટ હોવાથી લોકના અગ્રભાગ ઉપર રહેલ સિહના ને વૈભવ ક્યાં? ૨.
સિન એટલે ઉજ્જવળ ધર્મવાળા, શુકલલેયાવાળા, શુકલધ્યાન વાળા, સ્ફટિકન્ન કરતાં પણ અત્યંત ઉજ્જવળ ચરાવાળા ચિશિક્ષારૂપ છે સ્થાન જેએનુ અને ઉજ્જવળ યશવાળા જે સિદ્ધના વે છે. તે અમાને સિદ્ધિને માટે થાઓ. હે ધમ, વેશ્યા અને ધ્યાન યદ્યપિ સિદ્ધ પરમાત્માને નથી હોતા, પરંતુ ઉપચારથી એટલે કે ઢા માં કારણને ઉપચાર કરવાથી અથવા તે અતીત ( ભૂત ) નયની અપેક્ષાએ મેક્ષ પામના પૂર્વે એ ધમ, વેશ્યા અને ધ્યાન હોય છે એ દૃષ્ટિએ, અથવા એ ધર્મ, લેશ્યા અને ધ્યાનનું કાય જે આત્માના શુદ્દસ્યા!માં રણુતાસ્વરૂપ છે, તેની પરાકાષ્ટા સિદ્ઘપરમાત્મામાં હોય છે, એ અપેક્ષાએ પણ આ ત્રણ વિશેષણો ઘટી શકે છે. ૩
દા એ વર્ણે જે વિદ્યામં યુદ્ધમાં છે, તે વા વણું ! અને મા ધાતુના સંયોગથી અનેલે છે. એ ઉપરથી ગ્રન્થટાર મહર્ષિ એમ કહે છે કે પુર્વેને સ્વર્ગ મેાક્ષનું દાન કરવામાં તથા દુધૃતપાતથી ધારણ કરવામાં · સિદ્ધાળું ’પદમાં રહેલ “ ≠ા ’ વર્ષોથી સિદ્ધપરમાત્મા એમાં યુગપત્ શક્તિ રહેલી છે, એમ હું માનુ છું. અથવા તે આ સિશબ્દની અંદર રહેલ ‘હ્રા' વર્ણમાં ૪ ૧ અને ૬ આ એ વના સંચાગ છે, એ સંચાગ કાનની આકૃતિ જેવા હોવાથી • સાન ' છે, તે સનિ (નિપુણ માણસાને) ચેગથી (જ્વાત્મા અને પરમાત્માના એકશ્યપ ચેાગથી, અથવા માલચિત્તવૃત્તિનિરોધરૂપ
8
< 7