________________
૩૩૬
નમસ્કારમંત્રસિદ્ધિ ઉપરના ભાગમાં ન્યાસ કરે, “જ” અક્ષરને કંઠકમલમાં ન્યાસ કરે, “ અક્ષરને હૃદયકમલમાં ન્યાસ કરે અને “” અક્ષરને મુખકમલમાં ન્યાસ કરે.
શ્રી હેમચંદ્રાચાર્યે યેગશાસ્ત્રમાં આ અક્ષરનું ધ્યાન ધરવા જણાવ્યું છે. જેમ કે
नाभिपने स्थितं ध्यायेदकारविश्वतोमुखम् । सिवर्ग मस्तकाम्भोजे आकारं वदनाम्बुजे ॥ उकारं हृदयाम्भोजे साकारं कण्ठपंकजे । सर्वकल्याणकारिणी बीजान्यन्यान्यपि स्मरेत् ।।
“નાભિકમલમાં રહેલા સર્વવ્યાપી જ કારને ચિંતવે, મસ્તક ઉપર તિ વર્ણને ચિંતવ, મુખકમલમાં આ વર્ણને ચિંતવે, હૃદયકમલમાં ૩ વર્ણને ચિંતવ | PINT વર્ણને ચિંતવ. તથા સર્વથા કલ્યાણ કરન પણ મંત્રી ચિંતવવાં.”
“તત્વાનુશાસનમાં કહ્યું છે કેहृत्पङ्कजे चतुःपत्रे, ज्योतिष्मन्ति प्रदक्षिणम् । જ-હિ-શા-૩ન્સ સળિ દયાનિ પરમેષ્ટિની |
ચાર દલવાળા હૃદયકમલમાં તિર્મય એવા – સિ–ગ-૩–ા અક્ષર પરમેષ્ઠીઓના આદ્ય અક્ષરનું પ્રદક્ષિણામાં ધ્યાન કરવું જોઈએ. તે આ રીતે?