________________
૧૯૪
નમસ્કારમંત્રસિદ્ધિ ડી વાર પછી ત્રીજે ડૉકર તેના ખાટલા પાસે આવ્યું, ત્યારે તેના શરીરમાં તાવ ચડી ચૂક્યો હતો, એટલે ડોકટરે થર્મોમીટર કાઢ્યું અને તાવ મા તે ૧૦૨ ડીગ્રી જણ. તેને તે હજી સૂચનની અસર જ જેવી હતી, એટલે તેણે કહ્યું: “તમે તબિયત વિષે બેદરકાર રહા છે. આ તાવ હજી વધી જશે અને તમને હેરાન કરશે. હું થિડી વાર પછી આવું છું તથા તે માટે ઉપચાર કરું છું.'
અને પેલા માણસને તાવ ખરેખર વધવા લાગ્યો. ડી વારમાં તે એ ૧૦૪ ડીગ્રી પર પહોંચી ગયે અને તે તાવથી હમહમવા લાગ્યું. આ વખતે ચે ડેકટર આવી પહે અને તેણે તબિયત જોઈને કહ્યું : “ખાસ વાધે નથી. કોઈ વાર તબિયત બગડી પણ જાય, પરંતુ તાવ ઉતરવા લાગે છે અને તે થોડી વારમાં જરૂર ઉતરી જશે.”
પિલા માણસે કહ્યું કે તે માટે જે કંઈ દવા આપવી હોય તે આપ. પરંતુ ડેકટરે કહ્યું: “તમે થોડી જ વારમાં જરૂર સાજા થઈ જવાના છે, પછી દવાની જરૂર શી?” એ સાંભળી પેલે માણસ આનંદમાં આવી ગયે અને પિતાને તાવની બિમારી લાગુ પડી હતી, એ વાત પણ ભૂલી ગયે.
થોડી વારે એ જ ડોકટરે પાછા આવીને તેને તપાસ્ય તે તાવ ૧૦૦ ડિગ્રી નીચે ગયે હતું અને શરીરે પરસેવે વળી રહ્યો હતે, એટલે તેણે કહ્યું: “તમે બહુ નશીબદાર છે! તાવ કેટલે ઝડપથી ઉતરી ગયો ! હવે તે નામ માત્રને છે અને દશ જ મીનીટમાં તમે તાવથી સદંતર મુક્ત થશે.”
ડાયા
છે. પ્રાણ
તી,